SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કરણ (૫) ચમબંધ- સંજવલોભ - અંતર્મુ. ૩ થાતી - દેશોન અહોરાત્ર નામ-ગોત્ર-વનીય - દેશોન ૨ વર્ષ (૫૫) સંજવલોભ માટેની કરેલી પ્રથમ સ્થિતિની સમયજૂન ૩ આવલિકા શેષ ૨ લોભસંજવલોભમાં સંકમતા નથી, કિન્તુ અવસ્થાને જ ઉપશાંત થાય છે. આવલિકા શેરે (ઉદયા પ્રતિઆવલિકા શે) આગાલવિચ્છેદ... પડિઆવલિનો સમય શેષે જ સમયની સ્થિતિઉદીરણા. (૫૬) પછીના સમયે એટલે કે ૧ ઉદયાવલિકા શેરે, સંજવલોભ બંધવિચ્છેદ, બાળલોભ ઉદયવિચ્છેદ તથા ૯ મા ગુણઠાણાનો અંત થાય છે. સં.લોભનું, સમયજૂન ૨ આવલિકાબ દલિક, પ્રથમસ્થિતિની ૧ ઉદયાવલિકા + કિકતદલિક આટલું અનુપશાંત હોય છે, શેષ સઘળું ઉપશાંત થઇ ગયું હોય છે. (૫૭) લોભદક અળાનો જે ત્રીજો ભાગ બાકી હતો. તે સૂમસરાગ સૂમસપરાય ગુણઠાણારૂપ હોય છે. કિતિદલિકોમાંથી એ અલ જેટલી પ્રથમ સ્થિતિ કરે છે. એને ભોગવતાં ભોગવતાં બાદરલોભની શેષ ૧ આલિકાને નિબુકસંકમથી ભોગવે છે તેમજ સમયજૂન ૨ આવલિકાબન દલિકને તેટલા જ કાળમાં ઉપશમાવે છે. તેમજ બીજી સ્થિતિમાં રહેલ કિરીત દલિકને ઉપશમાવવા પણ શરુ કરે છે. આ કાળને કિવેિદનઅળા કહે છે. (૫૮) આના પ્રથમસમયે (અ) અપ્રથમ-અચરમસમયક્ત દરેક કિઓિમાંથી તેમજ (બ) પ્રથમ સમયકત તિઓમાથી ઉ ૨સ તરફની અને ચરમ સમયકત કિતિઓમાંથી જ રસ તરફની અસંમાભાગની કિઓિને છોડીને શકિઓિમાંથી, કેટલુંક દલિક ઉદયમાં આવે છે. પ્રથમ સમયે અસંમાભાગની કિઓિને વૈદે છે (કયાયખાતચર્ણિમાં અસંબહુભાગનું વેમ કહ્યું છે.) (૫૯) બીજા સમયે, પ્રથમ સમયે ઉઠયપ્રાપ્તનો ઉપરનો (ઉ તરફનો) અસંમો ભાગ ઉદયમાંથી છૂટી જાય છે, અને જઘo તરફ એક નવો અસંમો ભાગ ઉદયમાં ઉમેરાય છે. આ રીતે ૧૦માના ચરમસમય સુધી અસંમા ભાગની ઘટ-વધ જાણવી. આ કાળ દરમ્યાન અનુપશાંત દલિકોને ઉત્તરોત્તર સમયે અસગુણ – અસંગાણ ઉપશમાવે છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy