SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ ૨ આવલિકા જેટલા કાળમાં અસં ગુણ અસં ગુણ કમે ઉપશમાવે છે તેમજ યથાપ્રવૃત્તસકમ વડે સંજવલમાનાદિમાં સંક્રમાવે છે. પ્રથમ સ્થિતિની ૧ આવલિકાને તિબુકસંક્રમ વડે ખપાવે છે. - સંજોધના બંધોદયવિચ્છેદકાળે જ સંજવમાનની બીજી સ્થિતિમાંથી દલિકો લઇ આવોદયાળ કરતાં ૧આવલિકા વધુ પ્રથમ સ્થિતિ બનાવે છે. એમાં ઉદયનિષેકમાં દલિકો અલ્પ પછીના નિકમાં દલિકો a પછીના નિષેકમાં દલિકો a... એમ પ્રથમ સ્થિતિના ચરમનિષેક સુધી જાણવું. (૧) વળી ત્યારથી જ ત્રણે ય માનને ઉપશમાવવાના ચાલુ કરે છે. એ વખતે સંજવબંધ- અંતર્યું ન્યૂન ૪ માસ X શેષ કર્મોનો - સખ્યાતા હજાર વર્ષો પ્રથમ સ્થિતિ સમયજૂન ૩ આવલિકા શેષ હોય ત્યારથી બે માન સંજવામાનમાં સંડમતા નથી, માયાદિમાં સંક્રમે છે. ઈત્યાદિ સંવ.કોધની જેમ જાણવું (૪૨) સંવમાન બંધોદયવિચ્છેદે... સજુવાનો બંધ ૨ માસ શેષ સંખ્યાના વર્ષો (૪૩) સંવ. માયાની પ્રથમ સ્થિતિ કરે છે ઈત્યાદિ પૂર્વવત્ સંવમાયાના બધોદયવિદે, સર્વ માયા-લોભનો બંધ... ૧ માસ સંખ્યાતા વર્ષ (જ) પછીના સમયે સંજવલોભના ઉદયકાળના ૨૩ ભાગ જેટલી (બાદર લોભના ઉદયકાળ કરતાંઆવલિકા અયિક) સંજય૦ લોભની પ્રથમ સ્થિતિ કરે છે. એટલે કે આપણી અસલ્પનામાં ૧૦૪૫૯ મા નિષેક સુધીની પ્રથમસ્થિતિ કરે.) એમાં પ્રથમ ભાગ અશ્વકર્ણકરણઅા હોય છે. બીજો ભાગ કિરણ અળા હોય છે. A વૃત્તિકારોએ અહીં પણ ૪માસ બંધ કરી છે. શષ..
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy