SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કર સામાન્યથી જે અવસ્થા એવી વિશિષ્ટ હોય છે જેથી પૂર્વે નહીં પ્રવર્તેલ એવી પાંચ ચીજો - અપર્વસ્થિતિશાત, અપૂર્વરસથાત, સ્થિતિબધેક આબા, ગુણશ્રેણિ અને ગુણસંકમ. આ પાંચ અપૂર્વ પ્રક્રિયાઓ પ્રવર્તવા માડ તેને અપૂર્વકરણ કહે છે. પ્રસ્તુત અપૂર્વકરણમાં પ્રથમસમયથી જ ગુણસંક્રમ સિવાયના જ અપૂર્વો હોય છે. આ અપૂર્વકરણના પણ પ્રત્યેક સમયે અસંતોક જેટલા અધ્યવસાયો સંભવિત હોય છે, પરંતુ ઉત્તરોત્તર સમયે અધ્યવસાયોની અનુકષ્ટિ હોતી નથી. એટલે કે દરેક સમયે નવા નવા જ અધ્યવસાએ હોય છે. તેથી તીવ્રતામંદતા નીચે મુજબ હોય છે - ૧ જળ, ૧૯, ૨ જuo, ૨૯. આમ યાવત્ ચરમસમયના જપ૦ કરતાં એનું ઉલ્લં ઉત્તરોત્તર અનતગુણ અનંતગુણ જાણવું યથાપ્રવૃતકરણના ચરમસમયભાવી અધ્યસ્થાન કરતાં અપૂર્વકરણના પ્રથમ સમયભાવી જાઅધ્યસ્થાન પણ અનંતગુણ હોય છે. જ અપૂર્વસ્થિતિવાત- સાગત સ્થિતિઓને ઉપરથી પાડવાનો પ્રારંભ કરે છે. શાત્યમાન પ્રથમ ખંડ જયજી P/s જેટલો હોય છે અને ઉ. થી અનેક સાગરો પ્રમાણ (સાગરો શત પથ પ્રમાણ) હોય છે. પછીના ખંડો P/s જેટલા હોય છે. તે તે ખંડનો શત કરતાં અંતર્યુ કાળ લાગે છે. તે તે ખંડને ખાલી કરવા માટે પ્રથમસમયે જેટલું દલિક ઉપાડે તેના કરતાં બીજા સમયે અસં ગુણ ઉપાડે છે. આમ ચરમસમય સુધી જાણવું. અપૂર્વકરણના કાળ દરમ્યાન આવા હજારો સ્થિતિશત થઈ જાય છે જેના પરિણામે અપૂર્વકરણના પ્રારંભે જે સ્થિતિસતા હતી તેના કરતાં અંતે સંખ્યાતગુણહીન સ્થિતિસતા રહે છે. શલ્યમાનનિકોનું દલિક એ શાત્યમાન ખંડની નીચેના નિકોમાં નાંખવામાં આવે છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy