SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણા કરણ અને પ્રથમ સંઘન્સસ્થાન- શીઘપર્યાપ્ત થનાર અલ્પાયુષ્ક અસંતીને આહાર પ્રથમસમયે સંકલેશમાં... ૪મધ્ય સંસ્થાન - દીર્ધાયુષ્ક અસરીને આહારપ્રયમસમયે વિશુદ્ધિ માં... જ સંથયાણ - પૂર્વકોડ આયુષ્યવાળો આહારી મન ભવપ્રથમસમયે વિશુદ્ધિમાં, પંચે. તિ કરતાં મનુષ્યો અલ્પબળી હોવાથી મનુને લીધા હુંડક ઉપશાત, સાધા- દીર્ધાયુષ્ય પર્યાન્સ એકેને વિશુદ્ધિમાં | છેવE ૧૨ વર્ષીયુષ્ક બેઈડને આહાર-ભવ પ્રથમસમયે. મૂદુ-લg - અનાહારી સદીને તપ્રાયોગ્ય વિશુદ્ધિમાં આ પરાઘાત શીઘપર્યા. થનાર અલ્પાયુષ્ક સૂ એકેને પર્યાપ્ત થવાના પ્રથમ સમયે અંકલેશમાં... આતપ-ઉોત- શીઘપર્યાપ્ત થનાર ઘર જીવ શરીર પર્યાપ્તિ પૂર્ણ થવાના પ્રથમ સમયે અંકલેશમાં આ જિનનામ આયોજિકાકરણ પૂર્વના ચરમસમયે આ કર્કશ-ગુરુ કેવલી સમુદ્ધ માંથી પાછા ફરતાં મળ્યાન સમયે... પમા સમયે... અશુભવર્ણાદિ ૭ સયોગીચરમસમયે. અસ્થિર, અશુભ|ર૬ અંતરકરણબાદ ઘાતકર્મોનો રસ ભપકને %િ આદિ કરતાં અનતમો ભાગ હોય છે, પણ શેષ અશુભનો તો પછી પણ અસતી આદિને જ અનતમો ભાગ હોય છે. તેથી અહીં સયોગીચરમસમય ન આવે. ૨૭ કેવલિદષ્ટ મર્યાદાનુસારે અતિશુભયોગોનો એક વિશિષ્ટ વ્યાપાર એ આયોજિકારણ છે. સવેકેવલી ભગવંતોને આ અવશ્ય કરવાનું હોય છે. એમાંથી જેઓને ૩ કર્મોની સ્થિતિ અલ્પ કરવા માટે કેવલિસમુઠ્ઠાત કરવાનો હોય છે તેઓને જ્યારે એ કરવાનો અવસર હોય એ પૂર્વે જ આ આયોજિકારણનો અવસર હોય છે. કેવલિસમુદ્રકાત નહીં કરનારા કેવલીઓને પણ આ આયોજિકારણ તો હોય જ છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy