SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણા કરણ સ્થિતિઉદીરણા ૫ દ્વારો- લક્ષણ, ભેદ, સાદિ-અનાદિ, અદ્ધાછેદ, સ્વામિત્વ. (૧) ભાણદ્ગાર – ઉદયાવલિકાની ઉપર રહેલ ઉદયઅપ્રાપ્તસ્થિતિઓને વીર્યવિશેષે ખેંચીને ઉદયપ્રાપ્ત સ્થિતિ સાથે વેઠવી તે સ્થિતિઉદીરણા કહેવાય છે. (૨) ભેઠાર બંધાવલિકા અને ઉદયાવલિકા એમ ૨ આવલિકાન્ચન ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા યોગ્ય હોય છે. આના જેટલા સમયો હોય છે એટલા ઉદીરણાના ભેદ પડે છે. જેના વિકલ્પો થઈ શકે એવી સ્થિતિઓને સેચિકા કહે છે. તે બે પ્રકારની હોય છે. ઉદીરણા પ્રાયોગ્ય અને અપ્રાયોગ્ય. ઉદીરણા પ્રાયોગ્ય ઉત્કૃષ્ટસ્થિતિ ઉદયબંધોત્કૃષ્ટ * ઉદયસક્રમોત્કૃષ્ટ ૨ આવલિકાન્સૂન ઉત્ક્રુ સ્થિતિબંધ ૩ આવલિકાન્સૂન ઉત્ક્રુ સ્થિતિબંધ અનુદય બંધોત્કૃષ્ટ - સૂર્ણિકાર- આતપ- અંતર્મુ૰ ન્યૂન ઉત્ક્રુ સ્થિતિબંધ શેષ ૨ આવલિકાન્ચન ઉત્કૃ. સ્થિતિબંધ ટીકાકાર- બધામાં અંતર્મુ૰ ન્યૂન ઉત્ક્રુ સ્થિતિબંધ - અનુદયસક્રમોત્કૃષ્ટ - અંતર્મુ૰ ન્યૂન ઉત્કૃ.સ્થિતિબંધ (૩) સાદિ-અનાદિ પ્રરૂપણા - – મૂળપ્રકૃતિ મોહનીય હોય છે. * ૧૫ અજય ૪ ભેઠે... ૧૦ માની સમાધિક આવલિકા શેષ જથ જ્ઞાના દર્શના અંતરાય સમયાધિક આવલિકાશેષ હોય છે. અજઘ સાદિ સિવાય ૩ ભેઠે જથ.... ૧૨ માની * નામ-ગોત્ર - અજય સાદિ સિવાય ૩ ભેદે... જઘ૦ ૧૩ માના ચરમસમયે. આ ૬ ના અનુક્ત તથા વેદનીય-આયુ ના બધા ભાગા સાદિ સાન્ત હોય. વેદનીયની જઘ૰ સર્વાલ્પસ્થિતિવાળા એકેને અને આયુની જ સમાધિકાવલિકાશેષ હોય છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy