SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણા કરાણ 1 પર – જર-આનુ + ઔદા૭ + છમાંથી ૧ સંઘ. ૧ સંસ્થાન + ઉપઘાત + પ્રત્યેક પર્યાના ૬૪૬૪ = ૧૪૪ ભાંગ, અપર્યાને ૧= ૧૪૫ ભાંગા -> પર + પરાઘાત બેમાંથી ૧ખગતિ.... ૧૪૨ = ૨૮૮ ભાંગા. પપ - ૫૪ + ઉચ્છ. ૨૮૮ ભાંગા. ૫૪ + ઉદ્યોત ૨૮૮, કુલ ૫૭૬ ભાંગા. ૫૬ ૫૪ + ઉચ્છ0+ ૧ સ્વર. પ૭૬ ભાંગા. ૫૪ + ઉચ્છ0+ ઉદ્યોત ૨૮૮ ભાંગા, કુલ ૮૬૪ ભાંગા. ૫૭ – ૫૪ + ઉચ્છ0 +૧ સ્વર + ઉદ્યોત ૫૭૬ ભાંગા.. આ સ્વાભાવિક ૨૪૫૪ ભાંગા થયા. હવે ઉત્તરકિચના ભાંગા - પ૧ પ૩, ૨૪, પ, પદ ૫૧ ૪ર-આનુ ૧૦ ૭ + સમચતુ. + ઉપઘાત + પ્રત્યેક. પર્યા. જ હોય. ૧ યુગલ સાથે થશાયશના ૪ ભાંગા. - ૫૧ + પરાઘાત + શુભખગતિ - ૪ ભાંગા ' – ૫૩+ ઉચ્છ, જ ભાંગા ૫૩ + ઉદ્યોત ૪ ભાંગા. કુલ ૮ ભાંગા. પપ - ૫૩ + ઉચ્છ0 + સુવર ૪ ભાંગા. ૫૩+ ઉચ્છ0 + ઉદ્યોત ૪ ભાંગા....કુલ ૮ ભાંગ. ૫૬ - ૫૩+ ઉચ્છ + સુવર + ઉદ્યોત ૪ ભાંગા આમ ઉજિયના કુલ ૨૮ ભાગા.... પરોતિર્યંચના કુલ ૨૪૮૨ ભાંગા થયા. મનુષ્ય - ૪૧, ૪૨, ૫૧, પર, ૫૩, ૨૪, ૨૫, ૨૬, ૫૭. સ્વાભાવિક મનુને જર, પર, પ૪, ૫૫, અને પદ આ પાંચ ઉદીરણા સ્થાનો હોય છે. જેના ભાગ સ્વાભાવિક તિપંચેજેવા (ઉદ્યોત વિનાના-તિના સ્થાને મનુ) તેથી અનુક્રમે ૧, ૧૪૫, ૨૮, ૨૮૮ અને પ૭૬ ભાંગા થવાથી કુલ... ૧૩ ભાંગા. ઉક્રિયમાં પણ તિર્યંચ મુજબ. પાંચ ઉદીરણાસ્થાનો, ભાંગા પણ એ જ મુજબ. પણ ઉથ્થત માત્ર સાધુઓને જ હોવાથી સુભગ અદેય યશનો એક એક જ ભાગો તેની સાથે હોય. કુલભાંગ..૧૯,
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy