SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ ૧લું સઘયણ, વર્ણાદિ જ ખગતિકિ અગુરુ ઉપાત, પરાઘાત, નિર્માણ, પ્રત્યેક સ્થિર, અસ્થિર, શુભ અને અશુભ આ ૨૭ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. (સુવર, કુવર અને ઉચ્છ. નો તો તે તેના નિરોધ વખતે ઉદયવિચ્છેદ થઈ ગયો હોય છે.) હવે નામ-ગોત્ર-વેદનીયની સ્થિતિસરા અવશિષ્ટ આયુષ્ય જેટલી જ રહી હોય છે. જ અયોગિકેવલિગુણસ્થાનકાયિકાર(૧) અનંતર સમયે ૧૪ મું અયોગિકેવલી ગુણઠણું પ્રાપ્ત થાય છે. આ વખતે વ્યવચ્છિન્નકિયા અપ્રતિપાતી નામનું ચોથું શુક્લ ધ્યાન હોય છે. અને શૈલેશીઅવસ્થા હોય છે. (૨) આયોજિકકરણ વખતે અયોગી સંબધી જે ગુણોણિ રચાયેલી હોય છે તેને અલેશ્ય અને અયોગી બનેલા કેવલી ભગવાન ખપાવે છે. (આયોજિકારણથી જ આ ગુણશ્રેણિને ખપાવવનો પ્રારંભ થઈ ગયો હોય છે). ૩) ચિરમસમયે ૬ સંસ્થાન, ૬ સંઘયણ, અસ્થિર થક, અગુરુ, ઉપઘાત, પરાઘાત, ઉ૭૦, ૫ શરીર, ૫ સંઘાતન, બે ખગતિ, દેવદ્રિક, ૧૫ બહેન, વર્ણાદિ ૨૦, ૩ ઉપાંગ, નિર્માણ, પ્રત્યેક સ્થિર, શુભ, સુસ્વર, અપર્યાપ્ત, નીચ ગોત્ર અને શાતા અથવા અશાતા. આ અનુદયવતી ૮૨ પ્રકતિઓનો ચરમનિક ચરમસમયે તિબુક્સકમથી ઉદયવતી પ્રકૃતિરૂપ બની જાય છે. એટલે ચરમસમયે એની સત્તા રહેતી ન હોવાથી હિચરમસમયે સત્તાવિચ્છેદ કહેવાય છે. પહેલેથી એક નિષેક જેટલી સ્થિતિસત્તા ઓછી હોવાથી એવા કારણે નહીં. એ તો બધી પ્રવૃતિઓની સરખી જ હોય છે. (૪) ચરમસમયે મનુ ત્રિક, વસત્રિક, પંચે, યશ, સુભગ, આદેય, ઉચ્ચગોત્ર અને શાતા કે અશાતા આ ૧૨ અને શીતીર્થકરદેવને જિનનામ સાથે ૧૩ પ્રકૃતિઓનો સત્તાવિચ્છેદ તેમજ મનુ આનુપૂર્વી સિવાયની આ પ્રવૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. તેમનું આનુપૂર્વીનો અયોગીના ચરમસમયે નહીં કિન્તુ ફિચરમસમયે સતા
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy