SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ–કાપક શ્રેણિ ૧૬૯ દરેક નિરોધ કરવાનો કાળ અને વિશ્રામકાળ અંતર્મ. અંતમું પ્રમાણ હોય છે. (આવશ્યકટીકાકારના મતે બા. કાયયોગનો નિરોધ સૂકાયયોગના બળે કરે છે.) (૨) બા.કાયયોગનિરોધના પ્રથમ સમયથી અંતર્મુકાળ સુધી યોગના અપૂર્વ સ્પર્ધકો અને પછી અંતર્મુકાળ સુધી યોગની કિઓિ કરે છે. કિટીકરણના પછીના સમયથી (ક્ટિીકરણ એ બાદરકાયયોગકાલીન પ્રક્રિયા છે. ત્યારબાદ કિદિન એ સૂકાયયોગકાલીન પ્રક્રિયા છે. તેના પ્રથમ સમયથી) સૂકાયયોગના બળથી સૂ વાગ્યોગનો નિરોધ કરે છે. પછી અંતર્મુ. વિશ્રામ કરી સૂટમનોયોગનો વિરોધ કરે છે. ત્યારબાદ અંતર્મ વિશ્રામ કરી ચૂકાયયોગનો વિરોધ કરવાનું ચાલુ કરે છે. એના પહેલા સમયે યોગની અસંઇબહુભાગ કિકિઓનો વિનાશ કરે છે. એમાં અવશિષ્ટ રહેલ એક અસમા ભાગની અસંબહુભાગ કિકિઓનો બીજા સમયે વિનાશ કરે છે. એમ સયોગીના ચરમસમયસુધી ઉત્તરોત્તર સમયે જાણવું. યોગનિરોધની આ પ્રક્રિયા આવશ્યકચૂર્ણિકાર વગેરે મહર્ષિઓના અભિપ્રાય જાણવી. યોગનિરોધની આ પ્રક્રિયામાં બાદર-સૂમ યોગની વ્યાખ્યા તરીકે બે વ્યાખ્યાઓની વિવમા છે. (૧) બાદર જીવોનો યોગ એ બાદરયોગ અને સૂક્ષમ જીવોનો યોગ એ સૂસમ યોગ. કષાયમાતાચૂર્ણિકારે આવી વ્યાખ્યાની વિવેક્ષા રાખી છે. અને તેથી બાદ કાયયોગના નિરોધ બાદ તૂર્ત અપૂર્વ સ્પર્ધકકરણ વગેરે ન જણાવતાં સૂમ મનોયોગ- સૂકમશ્વાસોશ્વાસ વગેરેના નિરોધ બાદ સૂસમકાયયોગનો નિરોધ જણાવ્યો છે અને એ નિરોધવખતે અપૂર્વસ્પકરણ વગેરે જણાવ્યા છે. (૨) બાદરજીવોનો યોગ એ બાદરયોગ અને સૂક્ષમજીવોનો યોગ એ સૂરમયોગ એમ નહીં, કિન્તુ, દાદર કે સૂકમ કોઇપણ જીવોનો યોગપ્રરૂપણાગત યોગ એ બાદરયોગ અને એનાથી પણ અલ્પ (પ્રરૂપણાબાઘ) યોગ એ સૂરમયોગ એવી વ્યાખ્યાની વિવિમા આવશ્યક્વર્ણિકાર વગેરેએ રાખી છે. એટલે, સૂરમજીવોનો યોગ પણ આ વ્યાખ્યાનુસારે બાદરયોગ છે. અને એના જઘન્યયોગ પછી વધારે નીચે તો કોઇ પ્રરૂપણાગતયોગ (બાદરયોગ) ન હોવાથી
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy