SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ દરમ્યાન એ દલિક કોધની ત્રણ અને માનની પ્રથમ એમ જ સંગ્રહકિક્રિઓમા દશ્યમાન હોય છે. સંક્રમાવલિકા બાદ, માનની પ્રથમસગ્રહકિક્રિમાંથી એ દલિક માનની બીજી, ત્રીજી અને માયાની પ્રથમસગ્રહકિક્રિમા સક્રમે છે. તેથી ત્રીજી આવલિકામાં એ દલિક ક્રોધની ૩, માનની ૩ અને માયાની પ્રથમ એમ ૭ સંગ્રહકિક્રિઓમા દૃશ્યમાન હોય છે. એ આવલિકા વીત્યા બાદ એ દલિક માયાની પ્રથમસંગ્રહકિર્દિમાંથી માયાની બીજી, ત્રીજી અને લોભની પ્રથમ સંગ્રહિિટ્ટમાં સંક્રમે છે. એટલે કે ચોથી આવલિકામા એ ૧૦ સંગ્રહકિક્રિઓમાં દૃશ્યમાન હોય છે. ક્રોધનું બંધાયેલ દલિક, આમ સંક્રમ પામતા પામતા, વધુ એક આવલિકા વીતે એટલે લોભની પ્રથમમાંથી બીજી-ત્રીજી સંગ્રહકિક્રિમા સક્રમે છે. એટલે બંધથી પાચમી આવૃલિકામા એ ક્રોધનું નવુ બદ્ધલિક બારેય સંગ્રહકિક્રિઓમાં દૃશ્યમાન હોય છે. (૨) આ જ રીતે યથાસંભવ માનનું બદ્ધ દલિક ચોથી આલિકામાં ૯ સંગ્રહકિર્દિઓમાં દૃશ્યમાન બને છે. (આનુપૂર્વી સક્રમ હોવાથી એ ક્રોધની ૩ કિઠ્ઠિઓમાં જઇ શક્યું નથી. તેથી એક આવલિકા પણ ઓછી થઇ.) માયાનું બદ્ધ દલિક ત્રીજી આવલિકામાં ૬માં અને લોભનું બદ્ધ દલિક બીજી આવલિકામા ૩ સગ્રહ કિક્રિઓમા દૃશ્યમાન હોય છે. ૩૩ પ્રથમસગ્રહકિ િવેદન અતભાગાધિકાર (૧) પ્રથમસંગ્રહકિર્દિની (ઉદયપ્રાપ્ત સંગ્રહકિદિની) પ્રથમસ્થિતિ બે આવલિકા શેષ હોય ત્યારે એ કિદિનો આગાલ વિચ્છેદ પામે છે. (ઉર્તના અટકી જ ગઇ હોવાથી પ્રત્યાગાલ હોતો જ નથી.) (૨) પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા શેષે સંજય કોધનો જઘ. સ્થિતિદીરક બને છે. (બીજી સ્થિતિમાંથી દલિક આવતું ન હોવાથી પ્રથમસ્થિતિના ચરમનિષેકરૂપ માત્ર ૧ સમયની જઘ૰સ્થિતિ ઉદીરણા મળે છે. આ જ રીતે બીજી અને ત્રીજી કિકિની પ્રથમસ્થિતિ સમાધિક આવલિકા શેષ હોય ત્યારે પણ સજય ક્રોધની જથ૰ સ્થિતિઉદીરણા મળશે. એટલે કે ૩ વાર જઘ સ્થિતિઉદીરણા મળશે. આ પ્રમાણે માન વગેરે માટે જાણવું)
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy