SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Ta Wપ્રતિ-પદાર્થો ભાગ-૨ અપૂર્વપર્વની પ્રથમવર્ગણામાં ત્રિગુણ એમ ઉત્તરોત્તર જાણવું. આ પ્રમાણે માયા, માન, કોધમાં પણ જાણવું સંજવ૦ ની સ્થિતિબંધ ૮ વર્ષ શેષકર્મોની સ્થિતિબંધ સંખ્યાતા હજારવર્ષો (૩) સ્થિતિસરા, ૪ ઘાતકર્મો સંખ્યાતા હજાર વર્ષો ૩ અઘાતી-અસં વર્ષ [૨૦ કિરણાતા પ્રારંભ અધિકાર(૧) પછીના સમયથી કિડીકરણાતા શુરુ થાય છે. હાસ્યાદિ દના સંકમવિચ્છેદ બાદ જે કોધવેદનાળા હોય તેનો પ્રથમ ત્રીજોભાગ અશ્વકર્ણકરણાદ્ધા હોય છે, દ્વિતીય ત્રીજો ભાગ કિટીકરણાદ્ધા હોય છે અને તૃતીય ત્રીજો ભાગ કિદિવેદનાળા હોય છે. ક ધારોકે સંજવલ્લોભના સર્વપ્રથમ (જાન્ય) સ્પર્તકની પ્રથમવણામાં જ રસાણુઓ છે. તો બીજા-ત્રીજા-ચોથા વગેરે સ્પર્ધકોની પ્રથમ વર્ગણામાં કમશ: ર, ૩, ૪... વગેરે રસાણુઓ હશે. હવે, સંજવ. માયાના સ્પર્ધો સંજવલોભના સ્પર્ધો કરતાં ઓછા થાય છે. એટલે કે લોભના જઘo રસ તરફના થયેલા થોડા સ્પો જેટલા રસવાળા સ્પર્વ માયાના થયા હોતા નથી. એટલે એમ ધારી શકાય છે. કે માથાના જાન્ય૫ર્તકની પ્રથમ વર્ગણામાં ૧૧ જેટલા રસાણુઓ હશે. એમ કમશ: બીજા, ત્રીજા વગેરે સ્પર્ધકોની પ્રથમ વર્ગણાઓમાં કમશ: ૧૨ ક. ૧૩ જા વગેરે રસાણુઓ હશે. આ જ રીતે માન અને ક્રોધના પણ ઉત્તરોત્તર ઓછા ઓછા અપૂર્વ સ્પર્ધો બનતા હોવાથી એમ ધારી શકાય કે, માનના પ્રથમાદિ સ્પર્વની પ્રથમવાણાઓમાં કમશ: ૨૧ ૪, ૨૨ ક. ૨૩ ૪. વગેરે વસાણુઓ અને ક્રોધના પ્રથમાદિ સ્પર્ધકોની પ્રથમ વણાઓમાં ક્રમશ: ૩૧ ૩૨ ક. ૩૩ .... વગેરે રસાણુઓ હશે. આ ધારણા પરથી જાણી શકાય છે કે પ્રથમ સ્પર્ધકની પ્રથમવર્ગણામાં જેટલા રસાણુઓ હોય એના કરતાં બીજા-ત્રીજા સ્પકોની પ્રથમ વર્ગણાના રસાણુઓ દ્વિગુણ-ત્રિગુણ વગેરે હોવાએ વાત માત્ર સંજવલોભમાં જ મળે છે. માયા વગેરેમાં નહીં. માયા વગેરેમાં રસાણુઓ દ્વિગુણ-ત્રણ વગેરે તો જ મળે જો એના પ્રથમ સ્પર્ધકની પ્રથમવર્ગણામાં કા રસાણુઓ હોય, (અર્થાત્ સંજવ માયા વગેરેના અપૂર્વ સ્પર્ધકો પણ સંજવલોભ જેટલા જ થતા હોય.) વળી આ કલ્પના પરથી એ પણ જણાય છે કે પંદરમા અપૂર્વ૫ર્કક અનુભાગ અધિકારના પાંચમા મુદામાં જ કહ્યું છે કે ક્રોધાદિના પ્રથમ અપૂર્વમ્પકોની પ્રથમવર્ગણાઓનો રસ કોધ, માન, માયા, લોભના ક્રમે વિશેષહીન-વિશેષહીન હોય છે એ પણ અપૂર્વ સ્પર્ધક રચનાના ફિચરમ સમય સુધી જાણવું ચરમસમયે ક્રોધ, માન, માયામાં એ ક્રમે રસ મળશે, પણ માયાના પ્રથમ સ્પકની પ્રથમવર્ગણાના રસણુઓ કરતાં લોભના પ્રથમ સ્પર્તકની પ્રથમ વર્ગણાના રસાણુઓ વિશેષહીન નહીં પણ કેટલાક ગુણહીન (લગભગ અનંતગુણહીન) મળશે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy