SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ (૫) પુ.વેદની પ્રથમસ્થિતિના ચરમસમયે સંક્રમ્યમાણ સંકાન્ત' ન્યાયે સાતે નોષાયોનો ચરમખંડ કેરાઇ જાય છે. એ વખતે પુ.વેદની ૧ ઉદયસ્થિતિસમયન્યૂન બે આવલિકામાં બંધાયેલું દ્વિતીયસ્થિતિગત દલિક અવશિષ્ટ હોય છે. (૬) એ વખતે, પ્રકૃતિ પુ.વેઠ સજય૦ ૪ સીના ૩ નામાદિ ૩ સ્થિતિબંધ ૮ વર્ષ ૧૬ વર્ષ સંખ્યાતહજારવર્ષ સંખ્યાતહજારવર્ષ સ્થિતિસત્તા ઉપરોક્તમુજબ સંખ્યાનાહજારવર્ષ સંખ્યાતહજારવર્ષ અસ.વર્ષ ૧૪ અશ્વકર્ણકરણાા પ્રારંભ અધિકાર (૧) પછીના સમયથી અવેદીપણું અને અમ્ભકર્ણકરણાાનો પ્રારંભ થાય છે. (૨) હવેથી મોહનીયનો નવો-નવો સ્થિતિબંધ અંતર્મુહૂર્તન્યૂન થાય છે. (૩) મોહનીયનો સ્થિતિબંધ અંતર્મુ૰ ન્યૂન ૧૯ વર્ષ અને સત્તા સંખ્યાતા હજાર વર્ષો હોય છે. (૪) અનુભાગના બંધ અને સત્તા માન, ક્રોધ, માયા અને લોભના ક્રમે વિશેષાધિક–વિશેષાધિક હોય છે. (૫) ઘાત્યમાનરસખંડ ક્રોધ, માન, માયા, લોભના ક્રમે વિશેષાધિક હોય છે. (૬) એના ઘાત પછી અવશિષ્ટસ્પર્ધકો (સત્તાગત રસ) લોભ, માયા, માન, ક્રોધના ક્રમે અનંતગુણ-અનતગુણ હોય છે. અમ્ભકર્ણકરણાળાના ચરમરસઘાત સુધી આજ ક્રમ જાણવો. (૭) અવેઠીપણાના પ્રથમસમયથી માડીને સજવકોધના બાકી રહેલા ઉદયકાળના કંઇક અધિક ત્રીજા ભાગ જેટલા કાળમા ૪ સંજયના અપૂર્વસ્પર્ધકો રચે છે. આ કાળના ત્રણ સાર્થક નામો છેઅશ્વકર્ણકરણાદ્ધ, આદોલકરણાવા અને અપવર્તનોર્તના કરણાતી.. (૮) ક્ષપકભિન્ન જીવોને સર્વકર્મોના દેશઘાતી સ્પર્ધકોની પ્રથમવર્ગણા તુલ્ય હોય છે. મિથ્યાત્વ મોહનીય સિવાયની સર્વઘાતી પ્રકૃતિઓના સ્પર્ધકની પ્રથમવર્ગણા તુલ્ય હોય છે. અહીં સુધીના આ બધા સ્પર્ધકો પૂર્વસ્પર્ધક કહેવાય છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy