SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર કર્મફતિ-પદાર્થો ભાગ-૨ (૩૨) બદ્ધ દલિક દશ્યમાનતા (૩૩) પ્રથમસંગ્રહકિકિવેદનઅંતભાગ (૩) કોય બીજી સંગ્રહકિકિ વેદન (૩૫) કિદિવેદનાને સ્થિતિબંધસત્તા (૩૬) સૂમકિ વિધાન (૩૭) સૂમસપરાય ગુણસ્થાનક (૮) અચકાયોદયારૂઢની વિશેષતા (૩૯) અન્યવેદોયાની વિશેષતા (0) કણકષાય ગુણસ્થાનક (૧) સયોગિ કેવલિ ગુણસ્થાનક (૪૨) કેવલિસમુદ્યાત (૪૩) યોગનિરોધ પ્રક્રિયા (૪) અયોગિકેવલિ ગુણસ્થાનક અને (૫) સિદ્ધાવસ્થા. [૧] યથાપ્રવૃત્ત કરણ અધિકાર (૧) ૭મા ગુણઠાણે યથાપ્રવૃત્ત કરણ કરે છે. (૨) કોઇપણ એક મનોયોગ-વચનયોગ કે ઔદારિકકાયયોગ હોય છે. (૩) અન્યતર હીયમાન ક્યાય હોય છે. (૪) શ્રુતપયોગ હોય છે. મતાંતરે શ્રુતિ, મતિ, ચલુ કે અચહ્યુ. ઉપયોગ હોય. (૫) વર્ધમાન શુક્લલેશ્યવાળો હોય. ૬) અન્યતર વેદોદય હોય. ૭) પ્રકૃતિ, સ્થિતિ, રસ પ્રદેશ ભેદ બંધ, ઉદય, સતા વગેરે યથા સંભવ હોય છે. અપૂર્વકરણ પ્રથમસમય અધિકાર(૧) ૮મા ગુણઠાણે અપૂર્વકરણ થાય છે. (૨) સ્થિતિઘાતવગેરે પાંચ અપૂર્વોનો પ્રારંભ થાય છે. ગુણસંક્રમ અશુભ અબધ્ધમાનનો થાય છે, રસઘાત અશુભપ્રકૃતિઓનો થાય છે. અને સ્થિતિઘાત, અપૂર્વસ્થિતિબંધ તેમજ ગુણશ્રેણિ સાતેય કર્મોમાં થાય છે. (૩) ગુણણિ ઉદયાવલિકાની બહાર થાય છે, એનો આયામ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળ કરતાં વિશેષાધિક હોય છે. શીર્ષ સ્થિર હોવાથી આયામ ગલિતાવશેષ હોય છે, ઉત્તરોત્તર સમયે, પૂર્વ-પૂર્વસમયે નિષિપ્ત ઇલિકો કરતાં અસં ગુણ દલિકોનો શેષ-શેષમાં નિપ કરે છે. (૪) સ્થિતિબંધ અને સ્થિતિસરા અંતઃકોકો = સાગરોલોડ પથર્ઘ હોય છે. છતાં બંધ કરતાં સત્તા સંખ્યાલગણ હોય છે. (૫) જા. સ્થિતિસરા કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિસના સંખ્યાત ગુણ હોય છે. તેથી જઘ૦ સત્તાવાળાના પ્રથમ સ્થિતિખંડ કરતા ઉત્કૃષ્ટ
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy