SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મકતિ-પદાર્થો ભાગ-૨ શેવ ૮૪- ધ્રુવસતાકના અજશેસાદિ સિવાય-૩. જળ ઉપરોક્ત ૪૦. પ્રકૃતિ સમાન હોય છે બાકીના અન આદિ ૩ના સાદિ-સાન બબ્બે ભાગ હોય છે... કુલ ૭૫૬ ભાંગા. * ૨૮ અઠ્ઠવસત્તાકના બધા પ્રકારો સાદિ-સાન બબ્બે ભાગે ૨૨૪ ભાંગ. ઉત્તરપ્રકૃતિના કુલ ૪૬૪ + ૪૦ + ૭પ૬ રર૪ = ૧૪૮૪ ભાંગા. ઉત્કંઠેશસાતાળસ્થાબિલ્વ = લગભગ બધી પ્રવૃતિઓની ઉત્કૃ૦ પ્રદેશસત્તાનો સ્વામી ૭ મી નરકનો અત્યસમયે વર્તમાન ગુણિતકશ જીવ હોય છે. આમાં વિશેષતાકમિશ્ર - ૭ મી નરકમાંથી અંતર્મુ.માટે તિર્યંચ થઈ મનુષ્યમાં આવી સભ્ય પામી શીઘ લપણા કરે. એમાં જે સમયે મિથ્યાત્વ સર્વસંક્રમથી સંકમે એ સમયે મિશ્રની ઉ૦ પ્રદેશસત્તા હોય. સભ્ય –| ઉપરોક્ત જીવને જે સમયે મિ. સર્વસંક્રમથી સમ.માં સંક્રમે એ સમયે. ગુણિતકર્માશ જીવ સર્વ આવશ્યક પ્રક્રિયા કરી ઈશાન દેવ થયો. ત્યાં સંકલેશથી વારંવાર નપું. વેદ જ બાંધે છે. ચરમસમયે ઉ૦ પ્રદેશ સત્તા હોય. * સ્ત્રીવેદ- ઉપરોક્ત જીવ ઈશાન માથી એક ભવ કરી શીઘ યુગલિક થયો. ત્યાં સંકલેશથી P/a કાળ સુધી સ્ત્રીવેદને પૂરે એ વખતે ઉ. પ્રદેશસત્તા * પુ. વેદ- ઉત્કપ્રદેશ સંખમ સ્વામીને જે સમયે સ્ત્રીવેદ સર્વસંમથી પુ.વેદમાં સંક્રમી જાય તે સમયે. ૪ સંજય૦ - ઉપરોક્ત જીવને પુ.વેદવગેરે રૂપ પૂર્વ-પૂર્વની પ્રકૃતિ સર્વસંકમથી જ્યારે સંકમે ત્યારે તે તેની ઉત્સુ પ્રદેશ સત્તા હોય. જેમકે પુ. વેદ સંકમે ત્યારે સંજયosોધની, સંજવ કોધનો સર્વસંક્રમ થાય ત્યારે સંજવ૦ માનની ઈત્યાદિ. નપુવેદ – મજ સંજય - કોલી
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy