SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપતિ-પદાર્થો ભાગ-૨ श्री अर्ह नमः तस्मै श्री गुरवे नमः ऐं नमः સત્તાવિધિ ૩ અર્થાધિકાર- ભેદ, સાદિ-અનાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ | ભેદદ્વાર - મુખ્ય બે ભેદ મૂળપ્રતિસાકર્મ અને ઉત્તરપ્રતિસાકર્મ - બન્નેના પ્રતિસાકર્મ વગેરે ૪-૪ ભેદ છે. એમાં મૂળપ્રકૃતિસતાકર્મ જ્ઞાનાવરણીયાદિ૮ પ્રકારે છે અને ઉત્તરપ્રતિસતાકર્મ આભિનિબોયિકલાનાવરણીયાદિ ૧૫૮ પ્રકારે છે. સ્થિતિ, અનુભાગ અને પ્રદેશોનો ભેદ અવસ્થાને કહેવાશે. આત્મા પર કર્યપે વિદ્યમાન દલિક સત્તાકર્મ કહેવાય છે. | સાદિ-અનાદિપરૂપાણા - મૂળ પ્રકૃતિ - આઠેય કર્મો ધ્રુવસતાક હોવાથી “સાદિ ભાગો હોતો નથી, અનાદિ, ધ્રુવ, અપ્રુવ ભાંગા મળે છે. ઉત્તરપ્રકૃતિ -સગવ, મિશ્રમોહનીય, ૪ આયુ, નરકલિક, મનુ, દેવદ્વિક ૧૭, આહા-૭, જિન, ઉચ્ચગોત્ર આ ૨૮ પ્રકૃતિઓ અધુવસતાક હોવાથી સાદિ-શાન જ હોય છે. અનંતા ૪ સાદિ-શાન, અનાદિ-અનંત ચારે ભાગે હોય છે. વિસંયોજકને મિથાલે ગયા બાદ સાદિ. રઇ ૧૨૦ પ્રતિાઓને અનાદિ અનંત તથા સાન્ત હોય છે. આ સ્વામિત્વદુર -એકેક પ્રતિસાવામિત્વ અને પ્રતિસ્થાનસાસ્વામિત્વ. એકેક પ્રતિસત્તાસ્વામિત્વ ના૦૧૪ - ૧૨ માના ચરમસમય સુધી નિદ્રા ૨ - ૧૨ માના ચિરમસમય સુધી
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy