SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ સર શ્રી મહાવી૨-થા શખને તેડવા મેકલ્યા. શંખે જવાબ આપ્યા કે, પુષ્કળ અન્નપાનાદિ આહારને આસ્વાદ લેતા પાષધનું પાલન કરવું મને યેાગ્ય ન લાગ્યું. મને તે આ રીતે પાષધશાલામાં પાષણયુક્ત થઈને વિહરવું યાગ્ય લાગે છે. પરંતુ તમે બધા તા પહેલાં નક્કી કર્યો પ્રમાણે અન્નપાનાદિના અરવાદ લેતા વિહરા, બીજે દિવસે જ્યારે બધા મહાવીરનાં દર્શને ભેગા થયા, ત્યારે શખતે રૂપા આપવા લાગ્યા. મહાવીરે તે બધાને કહ્યું કે, શંખના આમ તિરસ્કાર ન કરો. કારણુ તે ધમને વિષે પ્રીતિવાળા અને દઢતાવાળા છે. તથા તેણે પ્રમાદ અને નિદ્રાના ત્યાગથી સુદૃષ્ટિ-નાનીનું જાગરણ કરેલ છે. વળી ક્રાપ્ત કરવા એ પેાતાના ક્રમબધનને દૃઢ કરવા જેવું છે. શ્રમણેાપાસકાએ આ સાંભળી શંખની ક્ષમા માગી. શખ ત્યાર બાદ યથાયેાગ્ય સ્વીકારેલાં તપ તથા વ્રત વડે આત્માને ભાવિત કરતા, ઘણાં વરસ સુધી શ્રમણેાપાસકપણ પાળી, અંતે સાઠે ટંક ઉપવાસ કરી, સમાધિયુક્ત ચિત્તે મરણુ પામી, દેવગતિ પામ્યા. [ શતક ૧૨, ઉર્દૂ. ૧ ]. પેરેટના શિષ્યો સિદ્ધ થશે? : ભગવતીસૂત્રમાં એક પ્રશ્ન એવા નોંધાયેલા છે કે, ભગવાન મહાવીરના કેટલાક શિષ્યા સિદ્ધ થશે? ભગવાને એવા જવાબ આપ્યા હતા કે, સાતસે। ’ [ શતક ૫, ઉર્દૂ. ૪ ], "
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy