SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ પન્નુર વગે E “ આ લેાક તથા પરલેાકના સર્વ કામલેગાના ત્યાગ કરી, દુઃખક્ષય કરવાના હેતુથી તેમણે અતિ દુષ્કર તપ આયું. હતું; અને સ્રીભાગ -૨ાત્રીભેાજન-અને તમામ ભાગપદાર્થીના હંમેશને માટે ત્યાગ કર્યાં હતા. સર્વોત્તમ શુક્લ ધ્યાન પ્રાપ્ત કરી, તે મહામુનિ પરમ સિદ્ધિને પામ્યા છે. તેમના સમયના પ્રચલિત સર્વ વિધી વાદે જાણવા છતાં, તેમણે જીવન પત પેાતાને યોગ્ય લાગતા સયમધમાં આર્યાં છે, તથા સર્વ પદાર્થીનું સ્વરૂપ જાણીને, લેાકેાના કલ્યાણુ અર્થે હિતકર એવા તે ધર્મ, દીપકની પેઠે પ્રગટ કર્યાં છે. તેજસ્વી અગ્નિની જેમ તે ધમ સં કર્મોના નાશ કરનાર છે.” [સૂત્રકૃતાંગ સૂત્ર શ્રુત૰૧, અ. ] વીર ભગવાનનું ઐહિક શારીરિક જીવન પૂરું થયું,૧ તેથી તે જીવનના તમામ પડધા હંમેશને માટે નાબૂદ થયા એમ નથી જ. કાણુ જાણે છે કે, પુરુષાથી સાધકાને તેમ જ ભક્તોને તે પડધા હજી પણ કેટકેટલું માર્ગદર્શન અને પ્રેરણા આપ્યા કરતા હશે. ૧૩. ગૌતમને કેવળજ્ઞાન દેવશર્મા બ્રાહ્મણને પ્રતિમેધ પમાડીને પાછા ફરતા ગૌતમને પ્રભુના નિર્વાણુની ખબર માંમાં જ મળી. તેમના દુઃખના પાર રહ્યો નહી. છેક છેવટની ઘડીએ જ તેમને ભગવાનથી દૂર રહેવાનું થયું. અને તે પણુ ભગવાનની જ પ્રેરણાથી! એટલે તે દાષ પણુ કાને દે? થયું તે થયું જ. ૧. ત્રીસ વર્ષી ગૃહસ્થાવાસમાં રહ્યા, બાર વરસ અને સાડા છ મહિના સાધક તરીકે, ઓગણત્રીસ વર્ષ અને સાડા પાંચ વર્ષ કેવળજ્ઞાની તરીકે (અર્થાત્ સાધુ તરીકે કુલ ૪૨ વર્ષ' એમ કુલ ૭૨ વર્ષનું આયુષ્ય ભાગવી, આ અવસર્પિણીમાં દુષમા-સુષમા નામના ચોથા આરાનાં ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહેતાં એકલા માસે ગયા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy