SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા આજીજીએ, હાવભાવેા, તથા મધુર તેમજ કટાક્ષભરેલાં વચને કહેતી આવી. પરંતુ મહાવીર એ મ્લેચ્છ દેશની કાળરાત્રી દરમ્યાન થયેલાં બધાં અનુકૂળ—પ્રતિકૂળ વિો અને સંકટાને અણુનમ રહી, પાર કરી ગયા. ૧૮૪ અને પછી તે। એક–એ દિવસ નહીં પણ છ મહિના સુધી મહાવીર ઉપવાસ કરીને આ ક્રૂર તથા ભયંકર દેશમાં વિચર્યાં. વાલુકામામે જતાં જતાં તા ઢીંચણુ સુધી પગ કળી જાય તેવી રેતીને મોટા પટ તેમને એળંગવા પડયો. રસ્તામાં પાંચસે ચેારાને ભેટા પણ થયા. અસ્ર મહાવીર પાસે લૂટવાનુ તા કશું હતું નહી”, એટલે એ હરામખોરાએ મામા, મામા' કહી તેમની ભારે ઠેકડી તથા ક્રૂર છેડતી કરી. એનું વન કરતાં કથાકાર એટલું જ કહીને અટકી જાય છે કે, એ ત્રાસથી તા મેાટા પત હોય તા પશુ ફૂટી જાય. " " છ મહિનાના ઉપવાસ બાદ મહાવીર પારણા માટે ગાવાળાના વ્રજમાં આવ્યા. ત્યારે તે અધમ લેકે જાણી જોઈ ને તેમને દૂષિત આહાર જ ભરવા લાગ્યા. આથી મહાવીર તે સ્થળમાંથી બહાર નીકળી આવ્યા. ખીજે દિવસે છેવટે કંઈક વળતાં પાણી થયાં, અને એક વૃદ્ધ ગેાવાલણે તેમને ખાર ખાવા આપી. ૧. કુલ ૨૦ પ્રસગા ગણાવાય છે. ૨. પેઢાલ ગામથી માંડીને અત્યાર સુધી મહાવીરને જે ત્રાસા સહન કરવા પડયા, તે બધા સંગમ નામના દેવે ઊભા કર્યાં હતા, એમ થાકાર પેાતાની રૂપ–શૈલીમાં કહે છે, એ રૂપક સ`થા થાયાગ્ય છે. કારણ એ પ્રદેશમાં ભગવાનને એટલાં બધાં દુ:ખાના એકી સાથે • સમ’ થયા હતા, કે, તે બધાં જાણે કોઈએ બદદાનતથી જાણી જોઈને જ યાજ્યાં હાય, એમ જ માનવુ પડે. "કે કરેલી મહાવીરની અડગતાની પ્રશંસા સાંભળી, સગમદેવે મહાવીરની આ આકરી પરીક્ષા લીધી હતી; પરંતુ પછી ક્રોધમાં આવી તેણે મર્યાદા આળગીને જે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy