SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી મહાવીર-કથા રાગૃહમાં કેટલાક નિથ ઊભા રહી તપશ્ચર્યા કરતા આ રીતે તમે ' હતા. ખુદ્દે તેમની પાસે જઈ કહેવા લાગ્યા તમારા શરીરને કષ્ટ શા માટે આપે! છે’ તેએ કહેવા લાગ્યા, “ નિગ્રંથ નાતપુત્ર સન છે. તે અમને ઉપદેશ કરે છેઃ 'હું નિત્ર થા! તમે પૂર્વજન્મમાં પાપે કરેલાં છે. તે આ પ્રકારના દેહદંડથી જીણુકા [ નિરેશ ] અને આ જન્મમાં કાયાવાચા અને મન વડે કાઈ પણ પાપ કરેા નહીં.' આ પ્રમાણે પૂર્વજન્મનાં પાપાના તપ વડે નાશ કરવાથી અને નવાં પાપો ન કરવાથી, આવતા જન્મમાં ક ક્ષય અને તેને લીધે સર્વાં દુ:ખનેા નાશ થશે, એવું તેમનું કહેવું અમને પસદ છે.” ખુદ્દે પૂછ્યું : તમે પૂર્વજન્મમાં હતા કે નહીં, પૂર્વજન્મમાં તમે પાપ કર્યાં છે કે નહીં, અને તે અમુક અમુક તરેહનાં હતાં, અથવા આટલાં દુઃખને નાશ થયે। અને આટલાં બાકી છે, એ બધી વાતની તમને ખબર છે? જવાબ : તેની અમને ખબર નથી. મુદ્દ॰ આ વાતની જો તમને ખબર નથી, તે। પછી આ જ લેાકમાં કરેલાં પાપકમાઁ ધાવા માટે તમે તપશ્ચર્યાં કરે છે! એમ નહીં વારુ ? એટલે કે, ( આ જન્મમાં ) તમે પારધિ જેવાં ક્રૂર કમ કરનારા હતા એવા એના અર્થ નથી ?૧ અલબત્ત, મુદ્દના કથાને એવા અર્થ નથી જ કે, તે ક ક્ષય માટે કાઈપણ પ્રકારની સાધનાને આવશ્યક ગણુતા ૧ ન હતા. તેમને! કટાક્ષ કક્ષયની ભાખતને જ ગેાખ ગાખ કરવાની હિંસાખી ગણતરી ઉપર હતા. ગેાશાલકના કટાક્ષ પણ પૂર્વાકર્મીને નિયત ગણી, તેથી થતાં સુખદુ ખતે પણ અપરિહાર્ય ગણી, તેમાંથી છૂટવાના સર્વપ્રયત્નેને નિરક ૧. મજિઝનિકાય, ચૂળદુખકખ ધસુત્ત.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy