SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ • સાત્ત્વિક ઉડ્ડયન • * ૧૬- નયલતાની અનુપ્રેક્ષા (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. પાતંજલદર્શનવાળા યોગની સિદ્ધિ શાનાથી કહે છે ? તેઓને ઈશ્વર તરીકે કોણ માન્ય છે ? ૨. કર્મનું ફળ કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તે સમજાવો. ૩. પાતંજલ મતે સંસારી આત્મા કરતાં ઈશ્વરનો આત્મા વિલક્ષણ કઈ રીતે છે ? ૪. યોગ એકાંતે ઈશ્વરાનુગ્રહજન્ય નથી એ કઈ રીતે ? ૫. આત્મા અને પરમાત્મામાં કઈ રીતે પરિણામીપણું સિદ્ધ થાય છે ? ૬. પાતંજલ મતે જ્ઞાનાદિના આશ્રય તરીકે ઈશ્વરની સિદ્ધિનું અનુમાન જણાવી અને તે સત્પ્રતિપક્ષિત કેવી રીતે થાય ? તે જણાવો. ૭. ૯ પ્રકારના વિધ્નોને સમજાવો. ૮. જૈન દર્શન મુજબ વિઘ્નનાશ કઈ રીતે થાય ? તે જણાવો. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. પાતંજલમતે જગતનું ઉપાદાનકારણ શું છે ? ૨. ભોગ કોને કહેવાય ? ૩. વ્યાધિ (રોગ) કોને કહેવાય ? ૪. અકર્મનિષ્ઠતા કોને કહેવાય ? ૫. આળસ કોને કહેવાય ? ૬. વિભ્રમ કોને કહેવાય ? ૭. અવિરતિ કોને કહેવાય ? ૮. અનવસ્થાન કોને કહેવાય ? ૯. જાપની મહત્તા જણાવો. ૧૦. મધ્યસ્થતા એટલે શું ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. વિઘ્નના કારણો પ્રત્યે ઉદાસીનતાને ૬. Jain Education International પ્રકાર છે. (૭, ૮, ૯) ૨. ૩. ઈશ્વરના જાપથી ૪. ઐશ્વર્યથી યુક્ત હોય તેને ૫. કહેવાય. (ઈશ્વર, બુદ્ધ, તીર્થંકર, શંકર) ઈશ્વરને અનાદિશુદ્ધ અને સર્વગત માને છે. (શૈવ, બુદ્ધ, જૈન) માને છે. (નિત્યાનિત્ય, નિત્ય, અનિત્ય) સંસારનું કારણ છે. (કર્મ, જીવ, સંપત્તિ) ૮. જૈનો જેને કર્મ કહે છે તેને સાંખ્યો વેદાન્તી આત્માને ૭. કહે છે. (ક્લેશ, અવિદ્યા, વાસના) કહેવાય છે. (આળસ, અવિરતિ, મધ્યસ્થતા, સંદેહ) થાય છે. (વિઘ્નોચ્છેદ, પુણ્યબંધ, સ્વર્ગ) ११४९ ........ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004941
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 4
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages378
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy