SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્ક : આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૩ (૨૬) કાઉસ્સગ્ગ શુદ્ધિનો પાઠ (૨૭) ચોવીસ જિન સ્તુતિ પાઠ (લોગસ્સ) (૨૮) ઉત્કૃષ્ટ ગુરુ વંદન પાઠ (ખમાસમણા બેવાર) પ્રત્યાખ્યાન પાઠઃ (૨૯) નમસ્કાર સહિત પચ્ચક્ખાણ પાઠ(નવકારસી, પોરસી) (૩૦) ઉપસંહાર પાઠ (૩૧) સિદ્ધ સ્તુતિનો પાઠ– એકવાર(નમોત્થણું) (૩૨) ગુરુ વંદન તથા પ્રાયશ્ચિત્ત ગ્રહણ (તિક્ખતો) (૩૩) અન્ય ઉપસ્થિત શ્રમણ વંદન (૩૪) આવશ્યક સ્તવન (એક ચોવીસી સ્તુતિ) શ્રાવક પ્રતિક્રમણ વિધિ સાધુ પ્રતિક્રમણની વિધિની જેમ જ શ્રાવક પ્રતિક્રમણની સંપૂર્ણ વિધિ છે. અતિચારના પાઠોનો તફાવત છે. તે આ પ્રકારે છે : ---- (૧) જ્ઞાનાતિચારનો પાઠ (૨) દર્શનાતિચારનો પાઠ (૩) ૧૨ અણુવ્રત (૪) સંથારા અતિચારનો પાઠ (૫) ૧૮ પાપસ્થાનનો પાઠ રર૧ કાયોત્સર્ગ પછી પ્રગટ ઉચ્ચારણમાં પણ એ જ પાઠ બોલાય છે. શેષ સમાપ્તિ સુધી સાધુ પ્રતિક્રમણની જેમ જ વિધિ છે. આ પ્રકારે આવશ્યક સૂત્રમાં અથવા અન્ય આગમોમાં ઉપલબ્ધ પાઠોના આધારથી તથા તે જ આગમોક્ત પાઠોના સંયોગ ઉપયોગથી આ વિધિ ઉપલક્ષિત થાય છે. પ્રચલિત પરંપરા વિધિનું અનુસરણ અહીં કર્યું નથી. સમ્યગ્દષ્ટિનો કષાય—રજ ભાવ પાણી સુકાઈ જવાથી તળાવની માટીમાં પડેલી તિરાડની સમાન હોય છે. જે આવતા વર્ષમાં વરસાદ પડવાથી પુરાઈ જાય છે. એજ પ્રકારે ધર્મી પુરુષ અથવા સમ્યક્ દષ્ટિ પુરુષનો કષાય સંવત્સરી પછી સમાપ્ત થઈ જવો જરૂરી છે. Jain Education International જે વ્યક્તિ સંવત્સરી પર્વ પછી પણ કોઈ વ્યક્તિ પ્રત્યે નારાજગી-રજ કષાય ભાવ રાખે છે, તેવું સમક્તિ રહેતુ નથી. તે ભાવથી મિથ્યાદષ્ટિ હોય છે, ચાહે તે સાધુ અથવા શ્રાવક કહેવાતો હોય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy