SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત : યદિપ પહેલાંના વખતમાં પૂર્વધર જ્ઞાની જ આચાર્યો થતાં હતાં પરંતુ આજે યુગાન્નુરૂપ ઉપરોક્ત અધ્યયન કરનાર તથા સંયમ તપમાં ઉદ્યત અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવોચિત વિવેક રાખનાર કુશળને તે આચાર્ય વગેરે પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. દ્રવ્ય પૂજા-ભાવ પૂજા छज्जीव काय संजमेसु, दव्व थएसो विरुज्जइ कसिणो । તો સિળ સંગમ વિ પુíË ન રૂતિ ॥ આવ.-૨, નિ.-૧૯૩|| અર્થ : :– દ્રવ્ય સ્તવ કરવાથી પૃથ્વીકાય આદિ છ કાયની હિંસા ત્યાગ રૂપ સંપૂર્ણ સંયમનું સમ્યગ્ પાલન ન થઈ શકે. (પુષ્પાવિના જીવન સંઘટ્ટનાવિના ન સંયમ અનુપપદ્યતે) એટલે સંપૂર્ણ સંયમ પ્રધાન વિદ્વાન મુનિ 'પુષ્પાદિદ્રવ્યસ્તવ'ની ચાહના પણ કરતા નથી. તર્ક કહેવાય છે કે દ્રવ્યસ્તવ કરવામાં જે ધનનો ત્યાગ થાય છે, ત્યારે શુભ અધ્યવસાય થાય છે. ઉત્તર ઃ- તપિ વિવિત, વ્યભિષારાત્– એતો કોઈકમાં હોય, અધિકમાં ન હોય. આમ જોવા જઈએ તો મોટેભાગે લોકો યશકિર્તી માટે જ તેવું કરતા હોય છે. (અથવા દેખાદેખી રૂઢિવશ કરે છે). શુભ અધ્યવસાય થઈ જાય તો તે ભાવ સ્તવ છે. કેમ કે શુભ અધ્યવસાયમાં દ્રવ્ય સ્તવ અપ્રધાન કારણ છે. પ્રધાન કારણ ભાવ સ્તવ જ છે. આરંભ સમારંભ તો કર્મ ફળદેવાની પ્રધાનતાવાળા છે. માવ સ્તવ एव च सति तत्त्वतः तीर्थस्य उन्नति करणं । भाव स्तव एव तस्य सम्यग् अमरादिभिरपि पूज्यत्वात् । तमेव च दृष्टवा क्रियमाणं अन्येऽपि सुत्तरां प्रतिबुद्धयंते शिष्टाः, इति स्वपरानुग्रहो अपि इहैव (भावस्तवएव ) इति गतार्थ: । આની પૂર્વ ગાથા ૧૯૨માં કહ્યું છે કે દ્રવ્ય સ્તવ અનેક અપેક્ષાઓથી ગુણકારી પણ છે; એવું કહેવું સમજણ વગરનું કથન છે. (અનિપુણ મત્તિ વત્તનમિલ) તીર્થંકર તો છ કાયના હિતકર વચન જ કહે છે. છ કાયની રક્ષા' એજ પ્રધાન મોક્ષ સાધન છે, તેવું તીર્થંકર પ્રભુ ફરમાવે છે. ગાથા- વ્યથઓ માવથો, વળ્વથો बहुगुणति बुद्धि सिया । अणिउणमई वयणमिणं, छज्जीव हिये जिणा बेंति ॥ १९२॥ पृथ्वी कायादिनो हितं प्रधानं मोक्ष साधनमिति जिना तीर्थंकरा ધ્રુવતે । વિત્તનો પરિત્યાગ, શુભાધ્યવસાય, તીર્થની ઉન્નતિ જોઈને અન્ય પણ બોધ પામે તે રીતે સ્વપરનો અનુગ્રહ કરનાર છે- દ્રવ્ય સ્તવ. તેની અસારતા બતાડવા માટે-- અસારતા સ્થાપનાય આફ્રે-અનિડળ મ વયમિળ ફત્યાદિ । यः प्रकृत्यैव असुंदरः स कथं श्रावकाणामपि युक्तः ॥ तस्मात् सति बोधि लाभे तप संयमानुष्ठान परेण भवितव्यं । न यत किंचित चैत्यादि आलंबनं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy