SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમનવનીત નંદીસૂત્રમાં કાલિક ઉત્કાલિક સૂત્રોની સૂચીમાં ૭૧ આગમોના નામ આપવામાં આવ્યા છે. જેમાં “આચાર પ્રકલ્પ” કે “આચારપ્રકલ્પ અધ્યયન” નામનું કોઈ સૂત્ર કહ્યું નથી એટલે એવું વિચારી શકાય કે “આચાર પ્રકલ્પ” ક્યા સૂત્ર માટે નિર્દિષ્ટ છે અને કાળ પરિવર્તન દ્વારા એનું નામ પરિવર્તન થયું છે? આ વિષયમાં વ્યાખ્યાકાર પૂર્વાચાર્યોના મંતવ્યો આ પ્રકારે ઉલ્લેખિત મળે છે. (8) પ્રવિદે માયારા ખે ૪ નહીં-(૨) મણિ ૩પાડા (૨) मासिए अणुग्धाइए (३) चाउमासिए उग्घाइए (४) चाउमासिए अणुग्घाइए (५) મારવા . – સ્થાનાંગ સૂત્ર: સ્થાન–૫. ટીકા- માવાસ્યપ્રથમ પવિમા મારી નાખ- પ્રવામિધાયकत्वात् प्रकल्पः आचार प्रकल्पः निशीथाध्ययनम् । स च पंचविधः, पंचविध प्रायश्चित्ताभिधायकत्वात् । (२) आचारः प्रथमांगः तस्य प्रकल्पो अध्ययन विशेषो, निशीथम् इति अपराभिधानस्य। (३) अष्टाविंशति विधः आचार प्रकल्पः निशीथाध्ययनम्, आचारांगम् इत्यर्थः स च - (૧) સાપાિ નવ (ર૧) વિમુત્તી (ર૬) સધાડું (ર૭) અબુધા (૨૮) મારોવા તિવિમો નિરંતુ, તિ અઠ્ઠાવીસવિહો ગયાખવપૂનામોતિયા – રાજેન્દ્ર કોશ ભાવ ૨ પૃ૦ ૩૪૯-શબ્દ. – પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. અ. ૧૦. (४) आचार: आचारांगम् प्रकल्पो-निशीथाध्ययनम्, तस्येव पंचमचूला, आचारेण सहितः प्रकल्पः आचारप्रकल्प, पंचविशति अध्ययनात्मकत्वात् पंचविशति विधिः आचार; उद्घातिम, अनुद्घातिम, आरोवणा इति त्रिधा प्रकल्पो मीलने अष्टाविशतिविधः। - અભિધાન રાજેન્દ્ર કોશ ભાવ ૨ પૃષ્ઠ. ૩૫૦ 'માયારપ્પા ' શબ્દ. વિચારણા – અહીં સમવાયાંગ સૂત્ર તથા પ્રશ્નવ્યાકરણ સૂત્રના મૂળપાઠમાં ૨૮ પ્રકારના આચાર પ્રકલ્પનું કથન કર્યું છે, જેમાં સંપૂર્ણ આચારાંગ સૂત્રના ર૫ અધ્યયન અને નિશીથ સૂત્રના ત્રણ વિભાગનો સમાવેશ કરીને કુલ ૨૮ બતાવેલા છે. આથી સ્પષ્ટ થાય છે કે આગમોમાં નિશીથને આચારાંગ સૂત્રનો જ એક ભાગ કે અધ્યયન દર્શાવેલ છે. કેમ કે ફક્ત આચારાંગ સૂત્ર ગ્રહણ કરીએ તો “પ્રકલ્પ' શબ્દ નિરર્થક થઈ જાય છે અને જો ફક્ત નિશીથ સૂત્ર સમજીએ તો આચારાંગનું અધ્યયન કર્યા વિના નિશીથ સૂત્રનું અધ્યયન કરવાનું માનવું પડે, જે સર્વથા અનુચિત ગણાય. એનું કારણ એ છે કે પ્રાયશ્ચિત્તના વિધાનોનું અધ્યયન કરતાં પહેલાં આચાર-વિધાનોનું અધ્યયન કરવું જરૂરી છે. સમવાયાંગ અને પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પણ સૂત્રકારે આચાર સંબંધી પચ્ચીસ અધ્યયનની સાથે પ્રાયશ્ચિત્ત રૂપી ત્રણ અધ્યયન કહીને, કુલ ૨૮ અધ્યયન એક સાથે ગણાવ્યા છે. નંદીસૂત્રની રચનાના સમયે પ્રાયશ્ચિત્ત વિધાયક ત્રણ વિભાગોના વસ ઉદ્દેશક, આચારાંગ સૂત્રથી પૂર્ણતઃ પૃથક થઈ ગયા હતાં અને તેનું નામ નિશીથ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy