SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - (૧૫૫) સંધપાત સમરાહ મુનિઓને અન્નદાન આપતાં પતિના રેષથી બે પુત્ર સાથે ઉજજયંત (ગિરનાર) આવી નેમિજિનનું સ્મરણ કરતી જિનને નમી આંબાના ઝાડ નીચે ગઈ. ક્ષણમાં ફલેથી પુત્રને ખુશી કરી આવતા પતિને જોઈ ભયથી વિરક્તચિત્તવાળી બની. નેમિનાથનું શરણ લઈ પર્વતના શિખરથી કૂવામાં ઝુંપાપાત કર્યો. તે મૃત્યુ પામી એ તીર્થમાં અધિષ્ઠાયક દેવી થઈ. કેડનારમાં પણ તેના પૂર્વવાસને લીધે તેનું ચૈત્ય થયું. દેસલે તેને અનેક પ્રકારે કપૂર, કુંકુમ વિ. થી પૂછ મહાધ્વજા આપી. અનુક્રમે દ્વીપવેલા ફૂલ(દીવબંદર) આવ્યા. સમરસિંહની પ્રાતિથી દીવના સ્વામી મૂલરાજ એક હાથી દીવમાં મૂલરાજ બીજી હતી જે ઉપર કટ (સાદી) સ્થાપી અને હરિપાલે કરેલ સરકાર. તે ઉપર દેવાલયને તથા સંઘને મહેસૂવપૂર્વક સ્થાપી આકાશમાની જેમ જ માગે મધ્યમાં (બેટમાં) લાવ્યા. દીવમાં રહેલા કરોડપતિ વ્યવહારી હરિપાલે સંઘ સાથે દેસલનું વાત્સલ્ય કર્યું હતું. ત્યાં પણ અષ્ટાલિંકા કરી યાચકેને અભીષ્ટ દાન આપી સંઘપતિ પુનઃ શત્રુજ્યતીર્થે ગયા હતા. આ સંબંધમાં રાસકાર સંક્ષેપમાં જણાવે છે કે-દીવ ભણી પ્રયાણ કર્યું, કેળનારનિવાસિની અંબિકાદેવીને આંબાના આરામમાં નમી સંઘ દીવબંદર આવે. ૧૧ મી ભાષામાં વિશેષ વર્ણન કર્યું છે કે અતિ ગંભીર ગુણથી શોભતે સંધ રત્નાકરને તીરે આવ્યું. સંઘપતિ શબ્દ સાંભળી દીવને નરેંદ્ર સામે આવ્યું. હરપાલ ચિત્તમાં હર્ષિત થા, સંઘ આગળ પહોંચે અને હાથ મેળવી બે કે–દીવની નારીઓ સંઘના દર્શન કરવાને ઉતાવલી થઈ બેલે છે કહે બહેન! જલ્દી આવ અને બેડલી ચડાવ તે પુણ્યશાલી પુરુષ કે છે, તેને જોઈ નયન સફલ કરીએ, નેત્રે ન્યુ છણું કરીશું, કપૂરે એવારણું ઉતારીશું.” એક બેડા(હ)થી બીજી હે જોડી બલવાનું બંધિયારે દીધા. દેવાલયને લઈ સંઘપતિ સંઘ સાથે તેમાં બેઠા. હરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy