SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ સરખા કાગળ હુંડીના, આંક પ્રમાણે મૂલ્ય. લાગે, થુંક લાગે, થુંકે કરી અક્ષર માં કહે છતાં આહાર-વિહાર કીધે. જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ, મત્સર, કંતરાય અવજ્ઞા કીધી. આપણા જાણપણાતણે ગર્વ ચિંતવ્ય. જ્ઞાનાચાર વિષધિઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદ૨૦ ૨ દર્શનચારે આઠ અતિચાર, નિસંકિય નિકંખિય, નિષિ. તિગિચ્છા અમૂઢદિટ્રિઅ, ઉવવુહથિરીકરણે, વચ્છરલ પ્રભાવ અઠ. ૩ દેવ ગુરૂ ધર્મતણે વિષે નિ:શંકપ ન કીધું તથા એકાંત નિશ્ચય ન કીધો. ધર્મ સંબંધીયા ફળતણ વિષે નિ:સંદેહ બુદ્ધિ ધરી નહીં. તપોધન તપ ની પ્રત્યે મલ મલિન ગાત્ર દેખી દુગછા કીધી. મિથ્યાત્વત પૂજા, પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, તથા સંઘમાંહિ ગુણવતતણ અનુપબૃહણ કીધી. અસ્થિરીકરણ, વાત્સલ્ય, અપ્રીતિ, અભકિત કીધી તથા દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, સાધારણદિવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞા પરાધે વિણા, વિસતે ઉવેખ્યા, છતી શકિતએ સારસંભાળ ન કીધી તથા સાધર્મિકશુ કાલહ કર્મ બ ધ કી. અધેતી અષ્ટપડ મુકેશ પાખે દેવપૂજા કીધી. વાપી , ધૂપધાણું, કલશત ડબકે લ , દેહરા પિસા માંહિ મલ લેબ્સ લુહ્યાં, હા, કેલિ કુલ કીધાં. જિન ભવને ચોરાશી આશાતના; ગુરૂ પ્રત્યે તેત્રીશ રમ રાતના કીધી. ઠ શુરિય હાથ થકી પડયા, ફડિવા વિસાય. ગુરૂવચન તત્તિ કરી પડિવવું નહિ. દશ ના ૨ વિકિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy