SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શ્રી પંચ પ્રતિકમણ સૂત્ર તવ્ય વાંછયું, દુઃખ આવ્યે મરણ વાંછયું, કામગતણી વાંછા કીધી. સંલેષણા વ્રત વિષઈએ અનેરા જે કે અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્ક. (૧૩). તપાચાર બાર ભેદ,છ બાહ્ય છઅભ્યતા અણુસણુ મુણાઅરિઆ અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વતિથે છતી શક્તિએ કીધો નહીં, ઊદરી વ્રત તે કેળિયા પાંચ સાત ઉભું રહ્મા નહીં, વૃત્તિ સંક્ષેપ તે દ્રવ્ય ભણી સર્વ વસ્તુઓનો સંક્ષેપ કીધો નહીં, રસત્યાગ તે વિગયત્યાગન કીધો કાયક્લેશ લોચાદિક કષ્ટ સહન કર્યા નહીં.લીનતા-અંગોપાંગ સંકેચી રાખ્યાં નહી,પચ્ચકખાણ ભાંગ્યાં, પાટલે ડગડગતો કે નહીં, ગંઠસી,પોરિસિં, સાઢપોરિસિ પુરિમ,એકાસશું બેઆસણું નીતિ આયંબિલ પ્રમુખ પચ્ચખાણુ પાર વિસાયું, બેસતાં નવકાર ન ભ, ઉઠતાં પશ્ચકખાણ કરવું વિચાર્યું. ગંઠસીયું ભાંગ્યું, નીવિ, આંબિલ, ઉપવાસાદિક તપ કરી કાચું પાણી પીધું, વમન હુએ બાહ્ય તપ વિષઈએ અનેરા જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂમ બાદર જાણતા અજાણતાં હુએ હોય, તે સવિ હું મન, વચન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy