SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રામત ગ્રંથ સંક્ષિપ્ત ચિંતનિકા, - મૂળ રચયિતા : વાયક શ્રેષ્ઠ પૂજયપાદ શ્રી ઉમાસ્વાતિ આચાર્ય - વિવેચનકાર : આચાર્ય શ્રી ભદ્રગુપ્તવિજયજી " સંકલન : સુનંદાબહેન વોહોસ n પ્રસ્તુતિ છે વિવેચનકારશ્રીના હાર્દિક ઉગાર “રાત્રિના સમયે એકલો જયારે જ્ઞાનસાર, પ્રશમરતિ અને ભક્તપરિજ્ઞાપયન્ના અર્થ ચિંતન સાથે સ્વાધ્યાય કરતો ત્યારે કેટલો | બધો આંતર આનંદ અનુભવતો હતો ! વ્યવહારિક જીવનમાં અનેક | કંધો વચ્ચે એ વખતે નિર્ધદ્ધ આત્માનંદની અનુભૂતિ થતી હતી, | વર્ષો સુધી આ ત્રણે ગ્રંથોએ મારા મનને શાંતિ આપી છે. રસાયણ | આપ્યું છે. અમૃત આપ્યું છે.' (આપણે સો આ જ અમૃત પામીએ,) : -:::::: . : . ક : :: ::: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy