SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક ] तस्माद् धर्मे गृहीत्वा त्वमनाद्यनन्तकं जगत् । अनादिसान्तकं कुर्याः, स्वस्मिन् मुक्तिमवाप्य भोः ॥ २९५॥ સોનુવાદ -- સંસારના સહારે સારૂ સલાહ— êશ— એથી કરીને હે (ભવ્ય !) ધર્મ'નું ગ્રહણ કરી મુક્તિ પામી અનાદિ અનન્ત એવા જગને તું પોતાનામાં અનાદિ સાન્ત કર. ’–૨૯૫ 噪 इत्थं ज्ञापयतीयं त्वां चेतो ! लाभप्रदायिका । भावना भवसन्तत्या, वल्ल्या नाशे कुठारिका ॥ २९६ ॥ લાક–ભાવનાની ભલામણ---- à૦~~આ પ્રમાણે હૈ ચિત્ત ! તને ભવાની શ્રેણિરૂપ વેલના નાશ કરવામાં કુહાડી સમાન આ લાભકારી ભાવના બેાધ કરાવે છે.”-ર૯૬ सर्वरत्नेष्वतिश्रेष्ठं, बोधिरत्नं प्रकीर्तितम् । जिनेशै रक्षणीयं तत, प्राणैः कण्ठगतैरपि ॥ २९७ ॥ માધિ-ભાવના ૨૬૫ શ્લે‘જિનેશ્વરાએ સર્વ રત્નામાં જે સમ્યકત્વ-રત્નને અતિશય શ્રેષ્ઠ કહ્યું છે, તેનું કહે પ્રાણ આવે તાપણ રક્ષણ કરવું જોઇએ.’-ર૯૦ રસમ્યગ્દર્શનનું મહત્ત્વ સ્પષ્ટી—આ પદ્યમાં સમ્યકૃત્યનો સર્વાંત્તમ રત્ન તરીકે ઉલ્લેખ છે તે વ્યાજબી છે, કેમકે શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલા ઉપસર્ગહર Ôાત્રમાં કહ્યું પણ છે કે “ જંતુ સમત્તે કે, ચિન્તામંદિવાયરદિણ । જાતિ અવિશ્વેગ, નીવા ગયરામાં ઢાળ || ૪ || ” આર્યા ૧-૩ જુએ પૃ. ૮૫, ૯૭–૯૮ અને ૨૮૦, Jain Education International ૪ છાયા— तब सम्यक्त्वे ऋब्धे चिन्तामणिकल्पपादपाभ्यधिके । प्राप्नुवन्ति अविघ्नेन जोवा अजरामरं स्थानम् ॥ ૩૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy