SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ વૈરાગ્યરસમંજરી [ચતુર્થ વિષ ઇત્યાદિ વડે કઈક આ સંસારમાં અરેરે ૮ર પ્રકારે અશુભ કર્મો બાંધે છે.—૨૭૪ आश्रवभावना लोके, कर्मसञ्चयवारिका । आवाज्जीवमाकृष्य, नयति सांवरं पदम् ॥२७५॥ આસવ-ભાવનાનું ફળ– લે –“લેકને વિષે કર્મના રાશિને અટકાવનારી આવ-ભાવના જીવને આAવમાંથી ખેંચીને સંવર-પદ તરફ દોરી જાય છે.”—રકપ आश्रवाणां निरोधेन, संवरो द्विविधो भवेत् । सर्वतो देशतश्चापि, तत्स्वरूपं निशम्यताम् ॥ २७६ ॥ સંવર-ભાવના-- લે –“આ ને અટકાવવા તે સંવર’ છે. એ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેનું સ્વરૂપ (હે ભવ્ય !) તું સાંભળ.”—૨૭૬ अयोगिकेवलिष्वाद्यः, सर्वतः संवरो भवेत् । द्वितीयः पुन एकहि-प्रभृत्यावरोधिषु ॥ २७७ ॥ સંવરના બે પ્રકારની યથાયોગ્ય સંભાવના-- લે--અગિ-કેવલીઓને વિષે પ્રથમ પ્રકારને સર્વથી સંવર હોય; જયારે બીજો પ્રકાર એક, બે ઈત્યાદિ આને રોકનારાઓને વિષે હેય.”-ર૭૭ અગિ-કેવલી-- સ્પણી કેવલી કહે, કેવલજ્ઞાની કહો કે સર્વજ્ઞ કહે તે એક જ છે. આ જીવન્મુકત પરમાત્માઓના બે પ્રકાર છે. કાયિક, વાચિક અને માનસિક ગોને જેમનામાં સદ્ભાવ છે તેઓ “સગિ-કેવલી” કહેવાય છે. સોગિકેવલીની અવસ્થાની સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કરોડ પૂર્વથી કંઈક ન્યુન છે. જે સમિ-કેવલીના વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મોની સ્થિતિ તથા તેના પરમાણુઓ આયુષ્ય-કર્મની સ્થિતિ અને તેના પરમાણુઓથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy