SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છકાંક આલોચન કિંચિદ્ર વકતવ્યમાં સૂચવ્યા મુજબ વૈરાગ્યરસમંજરીને મેં પાંચ ગુચ્છમાં વિભક્ત કરી છે. આ પ્રત્યેકનું નામ, તર્ગત વિષય અને તેનું બ્લેકપ્રમાણ નીચે મુજબ રજુ કરવામાં આવે છે – શીર્ષક કાંક પૃષ્ઠક મન:પ્રબોધ ૧-૪૮ ૧-૪૧ આત્મ-વિવેક ૧૬૪ ૪૨-૭૭ નરકવર્ણન ૧-૨૩ ૯૮-૮૪ તત્વ-ત્રયી ૧-૩૪૦ ૮૫–૨૯૧ ધર્મ–ચર્યા ૧-૧૬૬ ર૯૨૪૪૮ ખલનાનું પ્રમાર્જન– શુદ્ધિપત્રકમાં મોટે ભાગે તે છપાતી વેળા બીબાં તૂટી કે ઊડી જવાથી ઉપસ્થિત થયેલી અશુદ્ધિઓનું પ્રમાર્જન કરવામાં આવ્યું છે. એ સંબંધમાં કશે. વિશેષ નિર્દેશ ન કરતાં જે ખલનાઓ સુધારવી ત્યાં રહી ગયેલી જણાય છે તેની અત્ર ટુંક નેંધ લેવી આવશ્યક સમજાય છે. જેમકે ૯૬ મા પૃષ્ઠના મથાળે આપેલાં બે પદ્યો. આ પદ્ય તસ્વનિર્ણયપ્રાસાદ (પૃ. ૪૩૩)માંથી મેં ઉદ્ધત કર્યા હતાં, પરંતુ ત્યાં એનું આદ્ય ચરણ અશુદ્ધ હતું. હાલમાં ગશાસ (પ્ર. ૨, કલે. ૧૪)ની પણ વૃત્તિના ૬૩ પત્રમાં એ મારી નજરે પડયાં. એના આધારે આદ્ય ચરણ છાયા સહિત નીચે મુજબ હેવાનું સૂચવું છું – - “જી ટેવો રોણી રે મયદુને f સેવ ( [ સા રેવ પારેવ સર્વ ! શs ] વિશેષમાં આ વૃત્તિમાં પ્રથમ પદ્યના અંતિમ અને દ્વિતીય પદ્યગત પ્રાથમિક ચરણેને વિનિમય જોવાય છે. વળી ૧૭૩ મા પૃષ્ઠના અંતમાં આપેલી ગાથા ઉત્તરાધ્યયન (અ. ૧૬)ની ૧૬ મી ગાથા છે અને એની સાથે મેળવતાં આનું ચોથું ચરણ અશુદ્ધ જણાય છે એટલે એને બદલે શુદ્ધ ચરણ છાયા સહિત નીચે મુજબ સુધારી લેવા ભલામણ છે? “સુર wત તે" [ સુર ા જોત ત ] ગ્રંથકારના વંશ વગેરેને પરિચય અત્યારે જે તપાગચ્છીય મુનિવરે સચ્ચારિત્ર વડે સંસ્કૃતિ અને તત્વજ્ઞાન માટે મશહુર એવી આ “ભારતભૂમિને પાવન કરી રહ્યા છે તે પૈકી ઘણાખરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy