SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યરસમ જરી [ દ્વિતીય સ્વજનના સચોગ~~ ગ્લા—“ હજારો જન્મ સુધી જે વજનનો વિયોગ થનાર છે. તેના સચોગ અત્યંત ચેડા વખતના છે, તેા હૈ મૂર્ખ` ! તું તેની કેમ ઇચ્છા રાખે છે ? ’–૧૬ 嚶 ૫૮ 噪 आपातमात्रतो रम्यान, हृदय ! प्रियसङ्गमान् । दारुणान् परिणामे तान्, मिष्टविषमिव त्यज ॥ १७ ॥ વિષ્યાને વિષની ઉપમા- શ્લા—' હું હૃદય ! કેવળ પ્રાર ંભે મનેાહર પરંતુ પરિણામે ભયંકર એવા તે પ્રિય (જનાના) સંગમાના મીઠા ઝેરની માફક તું ત્યાગ કર. ’~~~~ ~~૧૭ * तपः सन्तोषयोर्मग्ने, दयया वासिते तथा । મત્તિ થાયતે ધમાઁ, ટૂરીઝતમાનઃ ॥ ૨૮ ॥ ધર્મનું સ્થાપન—— શ્લા—“ તપશ્ચર્યા અને સત્તાષમાં લીન અને દયા વડે વાસિત એવા મનમાં કુમા ને દૂર કરનારો ધર્મ ટકે છે. ”—૧૮ પધાર્થ વિચાર- સ્પષ્ટી-આ પદ્યથી ધર્મ કયાં ટકે છેતે જણાય છે, પરંતુ તે કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે તે પુષ્ટ બને છે અને કેવી રીતે તેને નાશ થાય છે એ જાણવું ખાકી રહે છે. આ સંપૂર્ણ હકીકતના ઉત્તર મહાભારતના નિમ્ન-લિખિત પદ્યમાંથી મળી આવે છે— “ સત્યેન પટે ધર્મો, યાતાનેન ત્રયંતે । ક્ષમાં સ્થાપ્યો ધર્મ, ોષાત્ ધમાં વિનતિ || ’–અનુ॰ અર્થાત્ સત્ય એ ધર્મની ઉત્થાનિકા છે, દયા કરવાથી તે વધે છે, ક્ષમાથી એ સ્થિર થાય છે અને ધથી એના નાશ થાય છે. 栾 Jain Education International ૧ આ પ્રશ્નોને સૂચવનારૂં પદ્ય મહાભારતમાં નીચે મુજબ મળી આવે છેઃ— tr कथमुत्पद्यते धर्मः ? कथं धर्मो विवर्धते ? | થં ચ સ્થાવ્યતે ધર્મ: ? જૂથ ધમો વિનશ્યતિ ? ॥”-અનુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy