SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ચતુવિરતિકા, [૧૯ શ્રીમલિश्रुतदेवतायाः स्तुतिः वाग्देवी वरदीभूत-पुस्तिकाऽऽपप्रलक्षितौ। आपोऽव्याद् बिनती हस्ती, पुस्तिकापनलक्षितौ ॥७६ ॥१९॥ – टीका वरदीभूतं पुस्तक-लेप्य प्रतिमा यस्याः सा । आपदेव मलं तस्य क्षितौ-विनाशे भाप:-पानीयं या । पुस्तिका च पद्मं च ताभ्यां लक्षितौ हस्तौ बिभ्रती या ॥ ७६ ॥ જીમૂત્ર-સ્તુતિ કાજૂ-૪-શિત આ પુસ્ત--ક્ષિત રસ્તો વિતી વા-લેવી अध्यात् । શબ્દાર્થ તારો મૃતદેવતા, સરસ્વતી, | માપક્ષિત વિપત્તિરૂપ મલનો નાશ કરવામાં. વરદાન. ૫ (પૂ૦ માર્)=જલ. જીમૂત્રવરદાન દેવું એ છે સ્વરૂ૫ જેનું તે. વિતા (પ૦ ૫) ધારણ કરનારી. પુતિધાતુ, કાષ્ટ વિગેરેની બનાવેલી વસ્તુ, લેખ, પ્રતિમા. સુસ્તી (જૂ૦ રૃત્ત)=હાથને. પરીમૂતસ્તિકા વરદાન દેનારી છે પ્રતિમા જેની પુસ્તિક્ષા-પોથી, પુસ્તક. એવી. | ઋલિત ચિહિત. પુસ્તક અને પત્ર વડે લહિત. શ્લેકાર્થ શ્રુત-દેવતાની સ્તુતિ * “ વરદાન દેનારી છે પ્રતિમા જેની એવી, વળી વિપત્તિરૂપ મલને નાશ કરવામાં (અર્થાત તેનું પ્રક્ષાલન કરવામાં) જલસમાન તથા વળી પુસ્તક અને પ વડે લક્ષિત એવા હાથને ધારણ કરનારી શ્રુત-દેવતા (હે ભો! તમારું ) રક્ષણ કરે.”—-૭૬ સ્પષ્ટીકરણ શુ દવતાની સ્તુતિ સંબંધી વિચાર– જેમ ચોથા પથમાં શ્રત-દેવતાની સ્તુતિ કરવામાં આવી હતી તેમ આ પદ્યમાં પણ (તેમજ વળી હવે પછીના ૮૦મા પદ્યમાં પણ) તેની કવિરાજે સ્તુતિ કરી છે, એ વાત ધ્યાનમાં લેવા જેવી છે. આ પ્રમાણે એક કાવ્યમાં ત્રણ વાર શા માટે શ્રુત-દેવતાની સ્તુતિ ક૨વામાં આવી હશે, એવો અત્ર પ્રશ્ન ઉદ્ભવે છે. એના ઉત્તર તરીકે એમ નિવેદન કરી શકાય કે જાદા જૂદા તીર્થકરોની દ્વાદશાંગીરૂપ શ્રુતની અધિષ્ઠાયિકા દેવી એક ન હોવાથી આમ વારંવાર તુત કરવામાં આવી હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy