SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ચતુતિકા, [ ૧૭ શ્રીકુન્દુअवदा चासौ अतनिष्ठा-बृहत्प्रमाणा च । सुष्टु अवदातः-शोभनो निष्ठः-पर्यन्तो यस्याः સt . ૬૭ છે. अन्वयः સુત- વન વન્ન-૩ની, નિર્વાણ-નાસ્ ત–પર્ધ-તાનાં મ-ર-૩૪-તનિgi -rsदात-निष्ठां जिन-इन्द्र-वाणी समाश्रयध्वम् । શબ્દાર્થ THશન (મૂ૦ વઝારાની )=ઇન્દ્રના વજ (ાય) | વાળી દેશના. છત-પાપ. વિવાળીજિનવરની વાણીને. પર્વત પર્વત, પહાડ. અવ નહિ બોલનારા છે (વાદીઓ) જેને વિષે કુતપર્વતાનાં=શાપરૂપ પર્વતોના. એવી. નિર્વા=મોક્ષ, મુક્તિ. ૩૪તનિg=અન૯૫, અતિશય વિસ્તારયુક્ત, રાન=આપવું તે. અવલતનિgi=(વાદીઓને) મૌન ધારણ કરાવનારી નિર્વાઇના મોક્ષના દાનથી. તેમજ અતિશય વિસ્તારવાળી. =મહોત્સવ. સમાવ૬ (ધ %િ) તમે આશ્રય કરશે. તાર=વિસ્તાર. ઉજવાત નિર્મલ. પર્ધતાનાં કર્યો છે મહોત્સવનો વિસ્તાર જેણે નિEા=અન્ત, છેવટ. એવી. aવવાનg=મુનિર્મલ છે અન્ત જેનો એવી. બ્લેકાર્થ જિન-વાણીનું માહાસ્ય પાપરૂપ પર્વતોનું ( વિદારણ કરવામાં) ઈન્દ્રના વજતુલ્ય એવી, તથા વળી મુક્તિનું દાન દઈને કર્યો છે મહોત્સવોને વિરતાર જેણે એવી, (વાદીઓને) મીન ધારણ કરાવનારી તેમજ અતિશય પ્રમાણવાળી તેમજ વળી સુનિર્મલ છે અન્ત જેને એવી જિનવરની વાણીનો (હે સન્તો !) તમે આશ્રય લે.”—૬૭ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા આ પદ્યનાં પ્રથમનાં બે ચરણે “ઈન્દ્રવજી' વૃત્તમાં રચાયેલાં છે, જ્યારે અંતિમ બે ચરણો તો “ઉપેન્દ્રવજી વૃત્તિમાં રચવામાં આવ્યાં છે. આથી કરીને આ પદ પણ “ઉપજાતિ' વૃત્તમાં રચાયેલું છે, એમ કહી શકાય. પદ્ય-ચમત્કાર– આ પદ્યમાં પ્રથમ દષ્ટિ–ગોચર થતો યમક નજરે પડે છે. વિશેષમાં હવે પછી આ પ્રકારના યમના આ કાવ્યમાં દર્શન થતા નથી, એ વાતને અત્રે ઉલ્લેખ કરવો અનાવશ્યક નહિ ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy