SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 38 ભૂમિકા. नैगमादियुतसंयुतागम-स्तीर्थकृद्वदनभाषणाग्रिमः। अन्यतीर्थिकमनश्चमत्कृतिः, शङ्करः सकलजन्मिनोऽस्तु वः ॥ ३ ॥ अम्बिकाऽभिधगरिठदेविका, विभ्रती श्रवणयोः सुकुण्डले । स्तूयमानगुणमण्डला जनै-विघ्नधातजनकाऽस्तु सन्ततम् ॥ ४॥ (२) श्रीगौतमस्तुतिः यदीयं प्रभाते स्फुरन्नामधेयं, गृहीत्वा ययुर्जन्मिनः कोटिसख्याः । शिवं यान्ति यास्यन्ति कुर्यात् कलानां, कलापं कुकर्मारिभिद् गौतमो मे ॥१॥ जगन्नाथपङ्किः सुमुक्तिर्विमुक्तिः, सशक्तिः सयुक्तिः सुभक्तिः सुभुक्तिः । प्रकामागता माहतामाविरामा, यतीनां ततीनां रतीनां हृतीनाम् ॥ २ ॥ गुणैः शुद्धसिद्धान्त सिद्धान्त ऊर्धान्तकृत्, सदाभावतां सम्मतां दीयतां पोषिताम् । दुरत्यन्त कष्टेन शिष्टेन लष्टेन वा, स्फुरद्वर्णपूर्णैः सकर्णैः सकणः । तः ॥ ३॥ गलद्भारतीपीनपीयूषतुल्या, यदीया रणत्कारिकारिक्रमाब्जा। महामूल्यसन्नूपुराभ्यां नवाभ्यां, सुखायास्तु देवी सतां जन्मभाजाम् ॥ ४ ॥ શ્રીઇન્દ્રભૂતિ-સ્તુતિના રચનારા શ્રીરવિસાગર મુનિરાજ શ્રીરાજસાગરના શિષ્ય થાય એ વાત એની હસ્તલિખિત પ્રતિના અતર્ગત ઉલલેખ ઉપરથી જણાય છે. બાકી એ રસુતિમાં તેના કર્તાનું નામ નજરે પડતું નથી. એમણે દ્રતવિલંબિત છંદમાં રચેલા તેમજ ચરણ-સમાનતારૂપ યમકથી અલંકૃત એવા ૨૬ ५चना श्रियमदाद् यी २३ यता श्रीनमिशिस्तवनमा तो मेथी GARIK न४३ ५७ છે અથાત તેના અન્તિમ પદ્યમાં તે કર્તાએ પિતાના તેમજ પિતાના ગુરૂજીના નામને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તે પદ્ય નીચે મુજબ છે – "इत्थं भक्तिमयोक्तिभिः स्तुतिकृतः श्रीनेमिनाथः प्रभु धनपरम्पराप्रमथने ग्राह्याभिधानो नृणाम् । श्रीमत्पण्डित राजसागर'पदां शिष्यस्य देयान्निजं भृत्यत्वं 'रविसागर'स्य सततं कल्याणसत्कारणम् ॥" मा विश २ 'श्रीपतियतिवन्दित 'थी श३ यतुं ११ ५५र्नु २ श्री डीवियरिस्तवन રહ્યું છે. તેના અતિમ પદ્યમાં પિતાના ગુરૂના રાજસાગર એ નામને નિર્દેશ કર્યો છે એ વાતની નિમ્નલિખિત પદ્ય સાક્ષી પૂરે છે – १ मातुतिनाजीग ५५ सिवायनां पधो 'भुजङ्गप्रयातं चतुर्भिर्यकारैः' मे सक्षयवाणा भुगप्रयात मां રચાયેલાં છે. ૨ આ તપાગચ્છના ભૂષણરૂપ જગદ્ગુરૂ શ્રીહીરવિજયસૂરિનું જીવન ચરિત્ર સૂરીશ્વર અને સમ્રા' નામના પુસ્તકમાં સારી રીતે આલેખવામાં આવ્યું છે. - ૩ શ્રીરવિસાગરના કોઈ અન્ય શિષ્ય-રને આ રચ્યું હોય તે તે બનવા જોગ છે, પરંતુ તેમને અન્ય શિષ્ય હતા એવું જાગુવામાં નહિ આવવાથી આમ ઉલ્લેખ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy