SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) તેને લગતે વધુ ખુલાસે. ૧ બે હજાર વર્ષો ભરમ ગ્રહના અને પાંચ વર્ષ વકેગ તેના મળી પચ્ચીસ વર્ષ શાસન હેઠળશે. ત્યારપછી જૈન ધર્મને ઉદય થશે, અને તે પાંચમા આરાના છેડા સુધી અખલિત ચાલશે. આ પાંચમાં આરામાં થનારા ૨૦૦૪ યુગપ્રધાનોને તેના વીશ ઊદય થવાના છે તે ઉપર જણાવ્યા છે. ૨ એ સર્વે યુગપ્રધાને એકાવતારી હોય, તે જ્યાં જ્યાં વિચરે ત્યાં સર્વે દિશામાં અઢી જે જન ભૂમિમાં દુષ્કાળ તથા હિંસક જીને ભય હાય નહીં. ૩ આઠમા કટિલક્ષ નામના ઉદયની શરૂઆતમાં શ્રીપ્રભ યુગ પ્રધાનના સમયમાં, દુનિયામાં કહેવાતે કલંકી અવતાર થશે. ૪ તે ઉદયે પિકી પહેલે અને બીજે તે બે તે થઈ ગયા ને હાલ ત્રીજે ચાલે છે. ૫ છેલ્લા દુપ્રસભસૂરિ યુગપ્રધાન પછી આ પાંચમે આરે પુરો થતાં જૈન ધર્મ નષ્ટ થશે. સાધુ સન્મિત્રે એક વસ્તુની સંખ્યા. શાર્દૂલવિક્રીડિત છંદ. જે પંચવત મેરૂ ભાર નિવહે, નિસંગ રંગે રહે, પંચાચાર ધરે પ્રમાદ ન કરે, જે દુ પરિસા સહે. પંચ ઇદ્રિ તરંગમાં વશ કરે, મેક્ષાર્થને સંગ્રહે, એવા દુષ્કર સાધુધર્મ ધન તજે, ન્યૂ રહે ત્યં વહે. ૧ માલીની વૃતમ છંદ. માયણ રસ વિમેધ, કામિની સંગ છે, તજય કનક કે, મુકિત શું પ્રીતિ જેવ; ભવ ભવ ભય વામી, શુદ્ધ ચારિત્ર પામી, ઈહ જગ શિવગામી, તે નમે જંબુસ્વામી. ૨ शिष्ये गुरुने करेल प्रश्न. गाथा- कहं चरे कहं चिठे, कहमासे कहं सये ।। कहं भुजतो भासंतो, पावं कम्मं न बंधई १ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy