SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ પસીના પાનાથઈડરતાબે પિસીનામાં. દેરાસર સંપ્રતિ રાજાનું બંધાવેલ છે. પંચાસરા પાર્થ – પાટણમાં વનરાજ ચાવડાના દેરાસરમાં. ફોધી પાર્શ્વ --મારવાડછલે મેડતા પાસે ફધી ગામે. બલેજા પાર્થ –માંગરોલ ને પોરબંદર વચ્ચે બલેજા ગામે. બહી પાર્શ્વનાથ-તે માળવા જીલ્લામાં મંદસર ગામમાં છે. ભટેવા પાર્શ્વનાથ–ભટેવા ગામમાં તથા ચાણસ્મામાં છે. ભાભા પાર્શ્વનાથ--અમદાવાદ ડેશીવાડાની પળે તથા જામનગરમાં ચેરીવાળા દેરાસરમાં છે. ભીન્નમાલ પાર્શ્વનાથ ભીન્નમાલ નગર (શ્રીમાળનગર)માં છે. ભીડભંજન પાર્શ્વનાથ-ખેડા પાસે હરીયાલ ગામે, ખેડામાં, પાટણમાંભાણાભાઈ દેરામાં ધાતુના, ખંભાત તાબે તારાપરમાં, ઊનાવા ગામમાં, ઉદયપૂરમાં, સુરતમાં અને વડેદરે દાદા પાર્શ્વનાથના દેરાસરમાં પાવાગઢથી લાવેલા. ભીલડી પાર્શ્વનાથ-ડીસાથી સાત ગાઉ ભીલડી ગામમાં છે. ભદ્રેશ્વર પાર્શ્વનાથ-કચ્છભદ્રેશ્વરમાં છે, પણ તે હાલ પાછળના ભાગમાં છે મૂળનાયક મહાવીર સ્વામી છે. મનોરંજન પાશ્વનાથ-મેંશાણામાં મેટા દેરાસરજીમાં છે. મનવાંછિત પાર્શ્વનાથ-ગામનેરમાં પ૦૦ વર્ષ પહેલાના છે. મહાદેવ પાશ્વ -પાટણ ખડતરવસીના દેરાસરે ભેંયરામાં. મને રથ કલ્પદ્રુમ પાઠ-ચિતોડમાં ચંપકશેઠના સેમસુંદરસૂરિપ્રતિષ્ઠિત. મનમેહન પાર્શ્વ –તે પાટણમાં ચમત્કારી છે, બુરાનપુરમાં, મીયાગામે, સુરતમાં, મોઢેરામાં, ખંભાતમાં, ને લાડેલ ગામે. મુંડેવા પાર્શ્વનાથ–મારવાડ સેજતથી ૬ ગાર્ડ વગ ગામે. અમદાવાદ મુંડેવાની ખડકીમાં, અને પાંજરાપોળમાં છે. મુહરી પાW૦-જગચિંતામણીમાં જણાવેલ તે ઘણા પુરાણ સામળાજીના ખંડેરમાંથી ૧૯૨૮ માં લાવેલા ટોટેઈ ગામે છે. મેઢેરા પાર્શ્વનાથ-પાટણથી પાંચ ગાઉ મેઢેરા ગામમાં છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy