SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રિયકુંડ કુડઘાટની તળેટીમાં બે નાજીક મદિરા ઊભાં છે. તેમાં મહાવીર ભગવાનની શ્યામવણી પ્રતિમા વિરાજમાન છે. અહીંથી પહાડના ચડાવ શરૂ થાય છે. ચઢાણના માર્ગ ભલભલા સશકતનાં હાશ ગગડાવી નાખે એવા વિકટ અને ઋણુ છે; છતાં આંજી નાખતું કુદરતી સૌંદર્ય, શીતળ વાયુની લહેરી, અને યાત્રાના ઉત્સાહી વાતાવરણુ આગળ એ કામ વિસાતમાં લેખાતું નથી. یی * લગભગ એક માઇલના ચડાવ પૂરા કર્યા પછી શ્રીમહાવીર ભગવાનનું મંદિર આવે છે. અનેક પ્રકારની ઔષધિઓના ભંડારસમી વનરાજથી વીંટાયેલુ એક વન છે; જે જ્ઞાતવનખંડ ઉદ્યાન ' નામે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આ વનમાં ભગવાન મહાવીર દીક્ષા લીધી હતી. ભગવાનનાં વ્યવન, જન્મ અને દીક્ષાઃ એમ ત્રણ કલ્યાણક મહેાત્સા અહીં જ ઉજવાયા હતા. ભગવાનના ૮ આમલકીક્રીડા' પ્રસંગની સાક્ષી આપતાં ખલીનાં ઘણાં આડે ઊભેલાં જોવાય છે. વળી, એક મોટા મકાનનું ખંડિયેર પડેલુ છે તેને તાકા " સિદ્ધાર્થ રાજાનું ભવન કહે છે. ' અહીથી ૪ માઈલ દૂર બ્રાહ્મણકુંડ નામનું ગામ છે, જ્યાં ઋષભદત્ત અને દેવાનંદા માતાને ભગવાને દીક્ષા આપી હતી, તેમજ ક્ષત્રીકુંડમાં ભગવાન મહાવીરે પેાતાની પુત્રી પ્રિયદર્શીના અને જમાઈ જમાલીને દીક્ષા આપી હતી. વળી, કુંડઘાટ પહાડીની નીચે કુમારિયો ( કુરમાર–કાશ! ) નામનું” ગામ છે ત્યાં ભગવાનને ગાવાળિયાના પહેલા ઉપસર્ગ થયા હતા. શેાધખેાળના પરિણામે વિદ્વાનોએ મુજફ્ફરપુર જિલ્લામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy