SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગૃહી ૧૧ છે. ખસા વષ પહેલાંના એક જૈન યાત્રાએ તેમની આન્યતા વિષે નોંધ્યું છે કે— “કાશીવાસી કાગ સૂઇ સુત લઇ, મધ સુએ નર ખર હુઈ એ.” ---કાગડા પણ કાશીમાં મરે તે માણસ મધમાં મરે તો ગધેડા થાય; તરફના લાકામાં પ્રચલિત છે. મુકિત પામે પરંતુ એવી માન્યતા આ આ હકીકત પતાવી આપે છે કે મગધમાં જૈન અને મૌદ્ધ ધર્મીના ખૂબ પ્રચાર હતા તેથી બ્રાહ્મણધમી લેાકાને એમાંથી ચાવી લેવા માટે આવા કડક આદેશ કરવામાં આવ્યા હતા. આ મગધ દેશનું પાટનગર ‘ રાજગૃહ ’ હતું. આજકાલ રાજગૃહ ‘રાજગિર” નામે ઓળખાય છે, જેની પાસે માહાગિરિ પર્વતમાળાના પાંચ પહાડ છે. અહીં શ્રીમુનિસુવ્રતસ્વામીના જન્મ થયા હતા. તે પછીના ઈતિહાસ "ધકારમાં છે પશુ જ્યારે જરાસધ મગધના રાજવી થયા ત્યારથી મગધની મહિમા ગાજતા થયેા. ભગવાન મહાવીરના સમયે ખિ'બિસાર–શ્રેણિક નામે પ્રતાપી રાજા ત્યાં રાજ્ય કરતા હતા. • આશ્યક નિયુક્તિ 'ની અવ`િમાં લખ્યું છે કે, પહેલાં આ ‘ક્ષિતિપ્રાંતેષ્ડત' નામે નગર હતુ. તેને ક્ષીણવાસ્તુક થયેલું જાણીનેતિશત્રુ રાજાએ તે ઠેકાણે ચનકપુર’ સ્થાપ્યું. કાળે કરીને તે પણ ક્ષીણ થતાં ‘ઋષભપુર’ સ્થપાયું. તે પછી તેને ‘કુશાગ્રપુર' એવું નામ અપાયું. તે આખુ મળી ગયા પછી શ્રેણિકના પિતા પ્રસેનજિત રાજાએ ત્યાં ‘રાજગૃહ’ વસાવ્યું. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy