SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ કિરણ ૩૦ મું ઉદયપુર મેવાડમાં ઉદયપુર જેવું બીજું સુંદર કેઈ શહેર નથી મહારાણા ઉદયસિંહજીએ ૧૬૬૪માં ઉદયપુર વસાવ્યું, તે જ સાલમાં ઉદયપુરમાં સુપ્રસિદ્ધ શ્રી શીતળનાજીના મંદિરનું ખાતમુહૂર્ત થયું હતું. શ્રી જગચંદ્રસૂરિએ મેવાડના મહારાણુ સમક્ષ ૩૨ દિગંબર વાદીઓને જીત્યા હતા. સૂરિજીની બાર વર્ષ સુધીની મહાન તપશ્ચર્યા જોઈ મેવાડાના રાણું જેત્રાસિંહે “મહાતાપ” નું બીરૂદ સં. ૧૨૮પમાં આપ્યું ત્યારથી વડગચ્છનું તપગચ્છ નામ પડયું છે. ઉદયપુરમાં જૈન મંદિરથી તેમજ મહાર(ણા પ્રતાપ અને સમયથી ઉત્તરેતર આ દેશમાં જૈન ધર્મની જવલંત જાહેરજલાલી રહી છે. મહારાણું સર ફત્તેસિંહરાવે શ્રી કેશરીઆજી ભગવાનને સવા લાખની આંગી અર્પણ કર્યાના સમાચાર તાજા જ છે. વિદ્વાન જૈનાચાર્યોનું રાજય તરફથી સારૂં સન્માન થાયુ છે. ઉદયપુરમાં કુલ ૩૫-૩૬ જિન મંદિર છે. શીતળનાથજીનું મંદિર સૌથી પ્રાચીન છે. આ મંદિરનું મીનાકારી કામ દર્શનીય તેમજ વાસુપૂજ્ય ભગવાનનું કાચનું મંદિર પણ સુંદર છે. ચોગાનનું મંદિર, વાડીનું, શેઠનું અને કેશરીયાનાથજીનું પણ બહુ વિશાળ અને દર્શનીય છે. ચગાનના મંદિરમાં આવતી ચોવીશીના પ્રથમ તીર્થકર શ્રી પદ્રનાથ પ્રભુની બેઠેલી પરિકર સહિત ૧૩૫ ઈંચ ઊંચી મેટી પ્રતિમા છે. આ મંદિર ઉપરાંત રાજમહેલ, વિશાળ તળાવ, મધ્યમાં રહેલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy