SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ કરે કષ્ટમાં પાડવા, દુર્જન કાટી ઉપાય. પુણ્યવંતને એ સછું, સુખના કારણ થાય. હેવાથી આ બાજુ યાત્રા માટે લેાકેા ઓછા આવે એ સંભવિત છે. યાત્રિકા જો ઘેાડુ કષ્ટ વેઠે તે આ સ્થાનની તીર્થભૂમિની સ્પનાને તેને અમૂલ્ય લાભ મળે, અત્રે પેઢીમાં વ્યવસ્થા સારી છે. આ બાજુના પ્રદેશમાં પાણીની તંગી અવાર-નવાર પડતી રહે છે. પેઢી તરફથી યાત્રિકાને સગવડ અપાય છે. પેઢીની વ્યવસ્થા તથા ભરૂચના સુશ્રાવક ધતિષ્ઠ ચુનીભાઈ રાયચંદ આદિ લાગણીપૂ કરે છે. કાવી તથા ગધારની આજુબાજુ જખૂસર, આમેાદ પાદરા આદિ શહેરા છે. જ્યાં શ્રાવકેાની વસતિ, ઉપાશ્રય, ધર્મશાળા તથા સુંદર જિનમદિરા છે. જે યાત્રા કરવા જેવાં છે. ૨૪૦ વાદરાઃ——ગુજરાતમાં ર્ંગીલા શહેર તરીકે એક દાયકા પેહેલાં સુપ્રસિદ્ધ વાદરા શહેર, મહારાજા સયાજીરાવની રાજધાનીનુ શહેર ગણાતું હતું. આજે તે હિંદ ભરમાં ૭૦૦ દેશી સ્ટેટા જે નકશામાં પીળા રંગથી એાળખાતા હતા તે બધાં સ્ટેટા વિલીન થઈ ગયા છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પૌત્ર પ્રતાપસિહરાવ ગાયકવાડ મહારાજા તરીકેના સ્થાનેથી ગયા. વમાનમાં મહારાજા કૃતેસિંહરાવ ગાયકવાડ તરીકે સમેધાય છે. વડેાદરા શહેર આમ પ્રાચીન છે. વટપ્રદ તરીકે ઈતિહાસમાં આ સ્થાન એળખાતું હતું. લગભગ પ૯ વર્ષ પહેલાં જૈન સમાજની, જૈન સંધની જાહેlજલાલી અહિં ખૂબ જ ઉન્નતિના શિખર પર હતી. અહિં આજે ૧૮ સુંદર જિનમદિશ છે. શહેરમાં નરસિંહજીની પોળમાં દાદાપા - નાથજીનું દેરાસર બહુ જ વિશાળ, ભવ્ય તથા બે માળ ઊંચું છે. સ. ૧૯૭૩ ની સાલમાં થયેલે આ પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર વિ. છે. મહારાજા કુમારપાલના સમયનું આ મંદિર ગુજરાતના પ્રાચીન તીર્થાંમાં તીરૂપ છે. રસ્તામાં સડક પર હમણાં શ્રી ‘ શત્રુંજયાવતાર’ નામનું ભવ્ય જિન મદિર થયું છે. જેની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૦૭ના * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy