SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ કિરણ ૨૬ મું ઉત્તર ગુજરાતના યાત્રા સ્થળે મોઢેરા–ગુજરાતના પ્રાચીન ઐતિહાસિક તીર્થસ્થાનોમાં મેઢેિરા પણ સુપ્રસિદ્ધ છે. શ્રી અપભઠ્ઠી સુરિજી મેરામાં શ્રી વીરભવાનને હમેશા વંદન કરવા આકાશ માર્ગે આવતા હતા. તે પ્રકારને તીર્થકલ્પનામાં ઉલ્લેખ આવે છે, બપદીસુરિજીની દીક્ષા તથા સુરિપદવી પણ આ સ્થાને થઈ છે. આ સ્થળ આજે પાટણથી બાર ગાઉ લગભગ છે. ગામ બહાર ફલાંગ દૂર જૈન મંદિરના અવશેષો સારા પ્રમાણમાં મળી આવે છે. આ મંદિરની સામે વિશાલ કુંડ છે. આ મંદિરની રચના છવાભિગમ સત્રમાં વિજયદેવનાં વર્ણનમાં આવતાં જૈન સાહિત્યને બરાબર મળતી આવે છે. આ વિશાલ મંદિર હાલ તો ભાંગીતૂટી સ્થિતિમાં છે. હજુ કુંડની દેરીઓમાં પદ્માનાસ્થમાં પ્રાપ્ત થાય છે. કેટલાક વર્ષ પહેલાં સમારકામ કરતાં જૈન તીર્થંકરદેવની ૧૬ મૂર્તિઓ મલી હતી. પણ સત્તાવાળાઓની બેદરકારીથી એ વિષે બધું ઢાંકી દેવામાં આવ્યું હાલ શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીનું એક દેરાસર છે. શ્રાવકોના ઘરે છે. ઉપાશ્રય છે, ભોયણુછથી પાટણ જતાં રસ્તામાં આવે છે. રાતેજથી પાંચ ગાઉ પર આ ગામ આવેલું છે. અને રાંતેજથી ભોયણજી છ ગાઉ થાય છે. કાઈ–મહેસાણાથી પાટણ જતી રેલ્વે લાઈનમાં મણુંદરાડથી ચારસ્મ થઈને હારિજ જતાં, ચાણસ્માથી લગભગ પાંચ ગાઉ દૂર કંઈ' ગામ આવેલું છે. આ સ્થાન અતિહાસિક હોવાની સંભાવના છે. ગામના પાદરે જૂનાં ખંડીયેર, જમીનમાં દટાયેલા પાયા, ઈટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy