SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ અહાત ગઈ થાડી રહી, મન ધીરજ સમકા મિત્ર હૈ, કરી આતુર મત હોય; કમાઈ મત ખેાય. આ સિવાય અન્યાન્ય તીર્થોને વહિવટ કરનારી જૈન તી પેઢીએ! પણ શહેરમાં છે. શ્રી શંખેશ્વરજી તીર્થં તથા શ્રી ભાયણીજી તીના હિવટ કરનારી પેઢી કાલુપુર રાડ પર શેઠ મનસુખભાઈની પાળમાં આવેલી છે. શ્રી પાનસર તીની :પેઢી, શ્રી ઉપરીયાળાજી તીની પેઢી, તેમજ માતરતીની હિવટી પેઢી આ બધી તીના. વહિવટ કરનારી પેઢીએ તેની શાખાએ અમદાવાદમાં છે. ૧૦૩ તદુપરાંત, અમદાવાદ જીર્ણોદ્ધાર કમિટિ' નામની સંસ્થા છેલ્લા કેટલાયે વર્ષોથી અમદાવાદ શહેરમાં કાર્યો કરી રહી છે. શહેરના જુદા-જુદા ઉપાશ્રયેામાં પષષાપમાં સ્વપ્નાની જે આવક થાય, તે બધી એકત્ર કરી, આ કમિટિ દ્વારા ભારતભરમાં જીણુ મંદેિશના ઉદ્ઘાર માટે વ્યવસ્થિત રીતે ખરચાય છે. આ કમિટિ મારફત અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, આદિ દેશમાં અનેક જિનમદિરાના ઉર્દૂરનું પૂણ્ય કાય થયું છે. શહેરના પ્રતિષ્ઠિત જૈન આગેવાને આ મિટિમાં જોડાયેલા છે. કમિટિનું કાર્ય વ્યવસ્થિતપણે આજે વર્ષોથી ચાલે છે. એની એફીસ ડેાશીવાડાની પેાળમાં જૈન વિદ્યાશાળાના મકાનમાં છે. Jain Education International " . લગભગ ૨૫ વર્ષથી જૈન સમાજના ધાર્મિક, સામાજિક તથા જીવદયા માનવ સેવાના ક્ષેત્રમાં પ્રશંસનીય સેવા આપી રહેલી સમા જની લેાકપ્રિય સંસ્થા · શ્રી શાંતિદ્ર સેવા સમાજ ’ શહેરની અગ્રગણ્ય જૈન સંસ્થાએમાંની એક સંસ્થા છે. સંસ્થામાં અનેક ઉત્સાહી જૈન યુવાને સેવાભાવે કાય કરી રહ્યા છે. ધાર્મિક મહાત્સવાના પ્રસંગેામાં સંસ્થાના સભ્ય વ્યવસ્થા જાળવવા ખડેપગે ઉભા રહે છે. અનુક ંપાના તેમજ જીવદ્યાના કાય માં ગરીમેને અન્નદાન વસ્ત્રદાન વગેરે રાહતકાર્યાં. સંસ્થા તરફથી શહેર કે શહેરની ખહાર ગામડાઓમાં પણ ચાલ્યા કરે છે. સંસ્થા માંદાની માવજત માટેના દરેક સાધના રાખે છે.. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy