SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ જયી કરણી વસી ભરણી, આજ કીયા ફળ આવે; ૧૫૯ ધકા દગા દુસરોં કો તે, આપહી ધોકા ખાયેગા. આલ્હાદક છે; તદુપરાંત પ્રદક્ષિણું કરતાં, અને મંદિરમાં પેસતાં ડાબી આજુએ ધાતુના કાઉસ્સગીયાની મૂર્તિઓ પણ નયનમનહર છે, સહસ્ત્રફણુ પાર્શ્વનાથ આ સિવાય શ્રી આદિશ્વર ભગવાનનાં ભાંયરામાં શ્રી આદિશ્વર ભગવાનની ત્રણ હેટી મુર્તિઓ, શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર શ્રી મહાવીર સ્વામીનું દેરાસર જે શેઠન મહાવીર તરીકે ઓળખાય છે આ બધા દેરાસરે ભવ્ય તથા રમણીય છે. શ્રી સંભવનાથની ખડકીમાં શ્રી સંભવનાથનું દેરાસર પણ વિશાલ છે, ઉપર ત્રણ દેરાસરો તેમાં નહાનું પણ સુંદર કસોટીનું ચૌમુખજીનું મંદિર છે. ભોંયરાના બે દેરાસરામાં હેરા તપાષાણુમાં શ્રી સંભવનાથજીનાં અદ્દભુત પ્રતિ, માજી છે. ચૌમુખજીની ખડકીમાં શ્રી શાંતિનાથ ભગવાન ચૌમુખ બિરાજમાન છે. નિશાળમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનામનું દેરાસર પણું દર્શનીય છે, ભેંયરામાં શ્રી પાર્શ્વનાથના દેરાસરમાં પ્રભુનાં દર્શન કરવા માટે એક સોનામહોર આપવી પડતી, એમ કહેવાય છે. ભોંયરામાં બીજી બાજૂ પણ ભવ્ય વિશાલ મુર્તિ છે. ભેંયરાની ઉપરના દેરાસરમાં શ્રી સહસ્ત્રફણું પાર્શ્વનાથજીનાં અસાધારણુ ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. આમ ઝવેરીવાડમાં દેવસાન પાડે, શેખને પાડે, નિશાપોળ ઝવેરી પિાળ, લહેરીઆ પોળ, કોઠારી પે., વાઘણું પિળ–આ પિળામાં સુંદર, મનહર તઢા ભવ્ય દેરાસરો આવેલાં છે, તેમ જ સોદાગરની પાળ તથા નગીના પિળમાં પણ એકેક દેરાસર આવેલાં છે. એકંદરે આ બધી પળોમાં થઈને ૩૦ દેરાસરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy