SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ આભ સાખે ધર્મ ત્યાં, લોક તણું શું કામ જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. ઉપર ચઢતાં વચ્ચે ગરમ પાણુ તથા ઠંડા પાણીની પરબો આવે છે. ચોમેર ગીચ ઝાડી છે. ચોમેર પક્ષીઓનો મધુર કલવર સંભળાય છે. આમ કરતાં લગભગ ચારહજાર પગથી ચઢી રહ્યા બાદ આપણે ઉપર પહોંચીએ છીએ. વચ્ચે કાઉસ્સગ્ગીયા તથા પ્રભુભૂતિ આવે છે. વિસામાઓ પાણીનાં ટકા તથા ઈતરધમ બાવાની મઢી આદિ અાવે છે. એક જગ્યાએ જુના પગથીઆ કરાવ્યાને લેખ આવે છે સં. ૧૨૨૨ ની સાલને તેમાં ઉલ્લેખ છે. આગળ બીજા લેખમાં ૧૬૮૩ કાર્તિક વદિ ૩ સોમવાર ગિરનારની પાજો ઉદ્ધાર દીવનાં સંધે કરા એ લેખ આવે છે. શ્રી નેમિનાજીની મોટી ટુક–ગિરનારના મંદિરોમાં પ્રવેશ કરતાં પહેલાં કોટ આવે છે. દરવાજામાં થઈને અંદર પેસતાં ડાબી બાજુએ યદુકલતિલક બાળ બ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનની મહેદી ટુંક આવે છે. દરવાજામાં પેસતાં ચોકીદારને રહેવાની જગ્યા છે. ડાબી બાજુ ધમશાળા છે. ચોક મૂક્યા પછી પૂજારીઓની એારડીઓને મોટે ચેક આવે છે. અહિંથી મૂલનાયકજીનાં ચેકમાં જવાય છે. આ ચેક ૧૩૪૧૯૦ ફીટ પહોળી તેમજ લાંબો છે. આને રંગમંડપ ૪૪ ફીટ પહેળે અને ૪૪૩ ફીટ લાંબે છે. ગભારામાં શ્રી નેમિનાથ ભગવાનના શ્યામ, મનહર પ્રતિમાજી બિરાજમાન છે. મૂલ ગભારાની આસપાસ પ્રદિક્ષણું છે. તેમાં તીર્થકર દેવની મૂતિ, યક્ષ-યક્ષિણી, તથા સમેતશિખર, નંદીશ્વરદીપ આદિ છે, દેરાસરની બહારને રંગમંડપ પણ પહોળો તથા લાંબો છે. તેના બંને બાજુના એરલાઓ પર પગલાઓ છે. ઇતિહાસ-આ દેરાસર ખૂબ જ પ્રાચીન છે. કાશ્મીર દેશના રત્નાશા પ્રાવકે વિ. સં. ૬૦૯માં દેવસાન્નિધ્યથી અહિં પ્રતિમાજી પધરાવી, મંદિર બંધાવીને તેમાં પ્રતિષ્ઠા કરાવી, બાદ સિદ્ધરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy