SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય સરસ સહાયતા વિના, કરી શકે નહિ કેય; ૧૦૫ કહો હથોડે શું કરે, જે હાથ નહિ હોય. શાળાઓ છે. અહિં ગામ બહાર એતિહાસિક અવશેષો, ખંડિયેરો જ્યાં ત્યાં નજરે પડે છે. વળાથી શિહોર થઈ પાલીતાણું સ્ટેશન પર ટ્રેઇન આવીને ઉભી રહે છે, શિહેરમાં બે સુંદર દેરાસર, તથા ઉપાશ્રય, આયંબિલ ખાતું, ભેજનશાળા આદિ છે, સ્ટેશન પર ધર્મશાળા છે. પાલીતાણું સ્ટેશન પર પગ મૂકતાં જ હામે ભવ્ય ઉજંગ, તથા રમણીય અરાવણ. હાથીનાં જેવા વિલાસ ગિરિરાજનાં દર્શન થાય છે. આત્મા અનંત સુખસાગરમાં જાણે નિમગ્ર બને છે. જોતા જોતાં ન ધરાઈએ એવો પ્રભાવવંતે આ ગિરિરાજ છે. સ્ટેશનની બે માઈલપર નદીને પૂલ ઉલંદ એટલે ગામ આવ્યું ત્યાંથી મા માઈલે ધર્મશાળાઓ એક પછી એક આવતી રહે છે. એક જોઇને એક ભૂલીએ. બાદ ગિરિરાજની તલાટી બાજુએ ગામથી દક્ષિણે લગભગ બે માઈલ જતાં, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ જૈન જોસાયટીના બંગલાઓ વગેરે સંધીને સડક પર તલાટીનાં મકાનો આવે છે. વાવ, આગમદિર વગેરે પછી તલાટીનાં પગલા આગળ આપણે આવી ચહોંચીએ છીએ. તીર્થાધિરાજની યાત્રાએઃ તલાટી પરના પગલાએ સન્મુખ શ્રી ગિરિરાજનું ચૈત્યવંદન કરી. બબુનાં દેરાસરજીમાં જવાનું રહે છે. આ દેરાસર અજીમગંજના રાયબહાદુર બાબુસાહેબ ધનપતસિંહજી અને લખનપતસિંહે પોતાના માતુશ્રીના સ્મરણથી લાખે રૂા. ખચી ને બંધાવ્યું છે. મૂલ્યનાયક શ્રી આદીશ્વર ભ૦ છે. ચોમેર બાવન જિનાલયની દેરીઓ છે. રાયવૃક્ષ તથા ભ૦ના પગલાં પાછળના ભાગમાં છે. વિ. સ. ૧૯૫૦ના મહા સુદિ ૧૦ની પ્રતિષ્ઠા અહિ થઈ છે. અહિથી ઉપર ચળતાં બીજા વિશામાની હામે ભરતચક્રવતિના પગલાં છે. આગળ વધતાં ત્રીજા વિસામે ચડતાં જમણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy