SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ આચારે અભિમાન વધે, તપથી વો કલેશ; ગર્વ વચ્ચે જે જ્ઞાનથી, તે વૃથા ભજવ્યો વેશ. હીંગમંડી (૪) નેમનાથજીનું મંદિર છે. મેતી કટરા (૫) ગોડી પાર્શ્વનાથ-ફરતાં બિંબો ઉપરાંત ઉપર ભાગે આદીશ્વરજી, દક્ષિણે શાન્તિનાથ ને ચૌમુખજી, નામે નેમનાથ તથા મુનિસુવ્રત તથા બહારના ભાગમાં સીમંધરજીને અભિનંદન પ્રભુ છે, (૬) વાસુપૂજ્યછ–આસપાસ બિંબ તેમજ દાદાજીના ચરણ, (૭) : કેશરીયાજી-વચમાં નાની નિલમની પ્રતિમા તેમજ બહાર ગોખલામાં પણ બિંબો છે. પાછળ બગીચામાં દાદાજીની તથા રણધીરવિજયજીની પાદુકા, () સુરપ્રભુ-ચેરાથી પશ્ચિમની ગલીમાં ૧૦૦ કદમ દૂર મનેહર મૂતિ ઉપરાંત જિનકુશલસરિની પાદુકા. બેલનગંજ, ફોટથી અર્ધા માઈલની સીધી સડક પર, (૯) સુપાર્શ્વનાથ–મૂર્તિ ફણાવાળી ને રમ્ય છે, બાજુમો હીરવિજયસૂરિ, તેમજ વિજયધર્મસૂરિના ચરણ છે. આગળના ભાગ પર વિજયલક્ષ્મી જ્ઞાનમંદિર છે, ૨૨૦૦૦ પુસ્તકેનો સુંદર સંગ્રહ છે જેમાં લગભગ ૮૦૦૦ હસ્તલિખિત પ્રત છે. નજીકમાં ધર્મશાળા છે, એ બધાના સ્થાપક ફલેધીનિવાસી શેઠ લક્ષ્મીચન્દ્ર બેદ છે, (૧૦) આદીશ્વરજી ઘરદેરાસર-ધાતુના બિંબ-શેઠ તેજકરણ ચાંદમલજીના મકાનમાં. (૧૧) દાદાવાડી યાને શેઠને બગીચે ફેટથી રાત માઈલ છે. ગાં વારી દીઠ ૨-૨-૦ લે છે. સ્થળ રમણીય છે. સુંદર બાગ મધયે એક તરફ શ્રી વીરજિનપ્રાસાદ છે એના ભોંયરામાં ઘણું પ્રાચીન જિનભૂતિ છે, બળા મંદિરમાં શ્રી ગૌતમ તથા સુધર્મો ગણધરની પાદુકાઓને આત્મારામજીની મૂર્તિ છે. બહાધના ભાગમાં હીરવિજયસરિના પગલાં છે. અગાસી ઉપર રણધીરવિજયજીના તેમજ નજીકના ખુલ્લા મેદાનમાં દાદાજીના પગલાંની નાનકડી દેરી છે. મોગલ સલ્તનતને અપૂર્વ વૈબવને જાહોજલાલીભર્યા સ્મરણચિહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy