SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોડપતિ મુકી ગયા, કાડી ન ગઈ તે સાથ; હાથે તે સાથે થરો, મિથ્યા ખીાં બ્રાંત. બિખેા. ચાવીશી, ત્રણ ચેાવીશીના પટ, ગૌતમસ્વામીની મૂર્તિ, સુદર દેરાસર, થાંભલા પરની કારણી જોવા લાયક છે. વહીવટ અંત હીરાચંદ્રસૂરિ કરે છે. આગળના ઉપાશ્રયમાં જ રહે છે. (૮) નંદનસાર મહેાલ્લા-પાર્શ્વનાથજી પાંચમે માળે, મુનિરાજની મૂર્તિએ પણ છે. યશોવિજયજી પાઠશાળા યાને અંગ્રેજી કાહીવાળુ મકાન તે આ જ. (૯) ડેરી બજાર-ધર દેરાસરમાં ધાતુના આદીશ્વરજી. આમ ઉપર મુજબ સંખ્યાબંધ મનેાહર મૂર્તિવાળા દેવાલયેા છે, છતાં ગેડી બ્રાહ્મણા હેાય છે અને જવાના માર્ગ અંધારા વાંકવાળા છે. એ પરથી જ અહીં જૈન સમાજનું ગૌરવ કેવુ હશે તેનું ભાન થાય છે. ખીજા વિજયધમસૂરિ પાકવાની જરૂર છે. તે વિના ભાવિમાં ઉભા રહેવાનું સ્થાન રહે તેમ નથી. (બ) ભેલુપુર-ભજ્જૈની (કલ્યાણક સ્થળા) ભેલુપુરમાં શહેરના ‘ ચાકબજાર ’થી માઈલ દૂર વિશાળ ધર્મ શાળા વચ્ચે એક સુંદર દેવાલય છે; જેમાં ઊંચી મેડક પર મનેહર છત્રી નીચે શ્રી પાર્શ્વનાથ વિરાજમાન છે. આસપાસ બીજા ભિખે છે. જેમાં ત્રણ દિગંબરી પણ છે. લગાલગ જુદુ ગિ મદિર છે. આ સ્થળ એ પ્રભુશ્રીના ચાર કલ્યાણકના સ્મારકરૂપ છે. બગીચા તથા દાદાની દેરી પણ છે. દેખાવ મનેાહર છે. ન્હાવાની સર્વ સગવડ અહીં સારી છે. ભૌની, ભેલુપુરથી ૦૫ માઈલ જતાં જમણા હાથે મથાળે સરિતાથી ૨૫૦ ફુટ ઊંચાઈએ એ રમ્ય મદિર ને આગળ વિશાળ ચેક આવેલાં છે. અહી સુપા જિનના ચાર કલ્યાણકની યાદગિરીરૂપ તેમનુ મંદિર તે ખીજા બિએ તથા પાદુકા પણ છે. શિખરબંધી તે સુવણૅ કળશ મડિત તથા આરસની સ્ત્રીવાળું આ દેવાલય સૌ કાઈનું મન આકર્ષે છે. અહિંથી ગગાના જળપ્રવાહ તથા સૃષ્ટિસૌન્દર્યાં ને જુદા જુદા ઘાટ જોવાનું ઠીક પડે છે. વચ્છરાજધાટના Jain Education International પ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy