SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ અનિતિને નવ આચરે, સંતોષી હિતકાર; - સંતની સોબત કરે, તે સજજર શીરદાર. તાર હે, તાર પ્રભુ, મુજ સેવક ભણી ”એ લીંટી જીભ પર રમવા માંડી. વચમાં શ્રી વીર પ્રભુ, જમણી બાજુ અષદનાથ ને વીર પાદુકા, ડાબી બાજુ શાંતિનાથ ને એકાદશ ગણધરના પગલા વળી દેવગિણિની મૂર્તિ છે, મૂળનાયકની સન્મુખ સુંદર છત્રી હેઠળ શ્યામલ શ્રી વીર પાદુકા કમળમાં સ્થાપિત છે. ચાર ખૂણા પરના કમરામાં ક્રમથી દાદાજીના ચરણ, સ્થૂલભદ્રજી, ચંદનબાળ ને પાર્શ્વ જિખ મૂર્તિઓ, તેમજ ચરમજિનની સુંદરાકૃતિ ઉભી મૂર્તિ છે. અહીંના બગીચામાં ગુલાબના પુષ્પો પુષ્કળ થાય છે. આ પુરી ગામની વાત કરી.માઈલ પર પાવાગામ છે. ઉષ્યના જોડાણથી થતી પાવાપુરી એ જ ભૂતકાળની અપાપા ને પાછળથી પાપા. મધ્યમ પાપ, મહસેન વન, ઇદ્રભૂતિ આદિનું આગમન. “ વિજ્ઞાનધન” ના ગંભીર ધ્વનિઠારા પ્રભુશ્રીની સમજાવટ ઈત્યાદિ આ પ્રદેશમાં જ ઉદ્દભરેલું. પણ આજે એ બધે કિય સ્મૃતિપટન ગણુથ. ગાંવમંદિરથી પૂર્વ દિશામાં પણ માઈલ પર આંબાદિના ત્રણ વૃક્ષોની સમીપના શાલિ સેત્રમાં સમવસરણ રચાયેલું તેખ યાદગીરીમાં મંદિર, સ્તૂપ ને પાદુકા હતાં. આજે નાનકડો સૂપ છે. નજીકમાં મીઠા પાણીની કૂઈ છે. બહુ ઊંડી નથી છતાં કહેવાય છે કે ભર ઉનાળાવાં એનું પાણી સુકાતું નથી. કેવલ્ય પ્રસંગ ધરવાનું માન પણ આને જ ક્ષિતિપ્રતિષ્ઠિત, રિષભપુર, કુશાગ્રપુર, કુક-સ્થળ ને દાજગૃહી આદિ નામો આ નગરીના સંભળાય છે. ધર્મશાળાથી સીધી સડકે થેડું ચાલી, નાની પગથીવાળો માર્ગ ગ્રહણ કરી લગભગ માઈક ચાલતાં ડાબા હાથે સામાન્ય ઉના પાણીના પાંચ કુંડ આવે છે. વિપુલગિરિને ચઢાવ અહીંથી શરૂ થાય છે. અહીં . દિગં. પક્ષો વચ્ચે સમજુતી થયેલ હોવાથી દેરીઓ પર જુદાજુદા નામો લખેલ છે. વળી તુટેલી દેરીઓની સમારકામ હવે પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy