SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અવગુણુ ઉપર ગુણ કરે, દુગુ ણુ ઢાંકણુ હાર; દુઃખ આવે હિંમત ધરે, તે સજ્જન શીરદાર. રસાળ છે તે બિહારમાં મુસ્લીમ વસ્તી વિશેષ છે, જે વાત ધાની આંધણી તે પડદાના રિવાજથી સહજ દૃષ્ટિગોચર થાય છે. આજનુ “ બિહારની શરીફ ” એ પૂર્વકાળની વૈશાલી નગરી 33 પરમાત્મા શ્રી વીરે અહી કેટલાય ચાતુર્માંસ કરેલાં, ને એમનું મેાસાળ પણ અહીં જ. મહારાજા ચેટક યાને ખાર વ્રતધારી છતાં પ્રતાપી ચેડારાજા આ નગરીના રાજવી. ગણ-રાજ્યના સ્થાપક પણ તેઓ શ્રી જ. અહીં તે જ પ્રાચીન સ્તૂપ કાણે ઉખેડાવ્યેા હતેા. (૧) શ્રી વીરજિન મંદિર ( મેથીઆન મહાલ્લામાં) બહારના ભાગમાં જીણુ સરાઈ મૂળનાયકની બાજુમાં જુદા કમરામાં દિગબર મૂર્તિએ. માળ પર શાન્તિનાથ વી. (ર) શ્રી રિષભદેવ ( લાલબાગમાં ) ચેતરની ઓરડીમાં ચદ્રપ્રભુ પા નાથની શ્યામલ મૂર્તિ, સુંદર કણાવાળી મૂર્તિ અને પાદુકાઓ. ન્હા વાની સગવડ થઈ શકે છે. અહીંથી નિકળી જમણા હાથની ગલીમાં થોડુ ચાલા બાદ વનના ભાગમાં દાદાજીની દેરી અગીચામાં આવેલી છે. પાછા ખીજા નંબરના દેહરા આગળ આવવુ. સામે ધન્નુલાલજી આજીનું મકાન છે. સીધા જતાં બજાર આવે છે, જે સામાન્ય રીતે મોટા છે. આંધણી જૂની ઢબની છે. સ્ટેશન સામે યાત્રાળુ ઉતરી શકે તેવી સરાઈ છે. અહીંથી થોડું દૂર “તુંગી ” ગામ છે જે અસલ તુંગીઆ નગરી તરીકે વિખ્યાત હતું. અહીંથી પાવાપુરી ૮ માઈલ છે તે ગુણીઆજી ૧૯ માઈલ છે. જવા સારુ મેટરબસ મળી શકે છે. ગાડા તેમજ ગાડીઓમાં પણ જઈ શકાય છે. .. ૫ ગુણશીલવન—ચૈત્ય ષાને ગુણીયાજી .. Jain Education International ૫૧ સારો સડક પર પંથ કાપતાં માંડ કલાક લાગ્યા. આખા રસ્તા આસપાંસના ભરાવદાર વૃક્ષોથી ગાભીતે છે. વળી પ્રાતઃકાળ સમય એટલે શીતળતા ને રમ્યતા માટે શું કહેવું ? વચમાં આછા પાતળા ઝુંપડાવાળા ગામા આવતાં, તેમાં વસતા વિવિધ પ્રકારના ગ્રામ્યવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy