SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ભગવાન મહાવીરના દશ ઉપાસકો | [ જમીનજાગીરની બાબતમાં –] “(ચાલીસ હજાર ચોરસ હાથ જમીન એટલે એક “નિવર્તન. એવાં સે નિવર્તન એક હળ ખેડે; તેવાં–) પાંચસે હળથી ખેડાય તેટલી જમીન સિવાય વધુ જમીન રાખવાને હું ત્યાગ કરું છું.” [૧૯] [ગાડી–ગાડાંની બાબતમાં –] “ગામતરૂં કરનારાં પાંચસે, અને ખેતરમાંથી માલની લે-મૂક કરનારાં પાંચ ગાડાંથી વધુ ગાડાં રાખવાને હું ત્યાગ કરું છું.” [૨૦] [વહાણેની બાબતમાં –] “મુસાફરી કરવા માટે ચાર, અને સામાનની લે-મૂક કરવા માટેનાં ચાર વહાણેથી વધુ વહાણે રાખવાને હું ત્યાગ કરું છું. [૨૧] સાત શિક્ષાવ્રત તેણે આ પ્રમાણે લીધાં – [ (૧) દિગ્ગત અર્થાત્ દશેદિશામાં અમુક હદ સુધી જ હરવા-ફરવાની મર્યાદા નક્કી કરી.] (૨) ઉપભેગ-પરિભોગની વસ્તુઓની મર્યાદા - [શરીર લેવાના વસ્ત્ર (‘ઉલણિયા)ની બાબતમાં– “સુગધી રાતે અંગૂછે [ “ધકાષાયી” નામથી ઓળખાતા ૧. વાતુ . ૨. રાપર 3. વિ-યતિમ (ચાર) | ૪. સંવાળિય (સવાના) | ૫. વાળ ! ૬. મૂળ સૂત્રમાં આ સાતમાંથી માત્ર ઉપભેગ–પરિભગ-પરિમાણ અને અનર્થદંડત્યાગ એમ બીજા અને ત્રીજા શિક્ષાવ્રતને જ નામથી ઉલ્લેખ છે; બાકીનાં વ્રતો તરત જ પછી તે વ્રતોના બતાવેલા અતિચારે ઉપરથી સમજી લેવાનાં છે. ૭. ઘર, વસ્ત્ર વગેરે વારંવાર ભેગાવી શકાય તેવી વસ્તુઓ તે ઉપભેગ; અને આહાર, વિલેપન વગેરે એક જ વાર ભોગવી શકાય તેવી વસ્તુઓ તે પરિભેગ”. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy