SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ २२ ચાલતા આવ્યેા છે. પર`તુ માણસે એમાંથી અહિંસાના સિદ્ધાંત તારવી કાઢયો અને પ્રકૃતિધમ માંથી ઊગરી જઈ મેાક્ષના આદ સુધી પહોંચાડવાના રસ્તા નક્કી કર્યાં. માણસે જોયું કે જેટલા વેા જન્મ્યા છે તે બધાને જીવવાનું એટલે કે ઉપભાગ-પરિભાગ કરવાનું હાય જ છે. એક માણસ પેાતાની જરૂરિયાત કરતાં ઉપભાગ-પરિભાગ માટે વધારે વસ્તુ વાપરે તેા તેટલા પ્રમાણમાં ખીજા જીવા માટે ભૂખમરા પેદા થવાના જ. સર્વ ભૂતાનું હિત જોનારે પેાતાના મેાજશેાખ તેા છેાડવા જ જોઈએ, પરંતુ પેાતાની હાજતા પણ એછામાં એછી કરવી જોઈ એ. આત્મવિકાસની ષ્ટિએ આ સયમધ સરખા જ ઉપકારક હાવાથી એને જ વનમાં પ્રધાનપદ આપવું જોઈ એ. આધુનિક સમાજવાદ રાજદ્વારી સામર્થ્ય વડે જે પરિસ્થિતિ બહારથી ઉત્પન્ન કરવા માગે છે, તે જ પરિસ્થિતિ ધમની મદદથી જૂના લેાકા કેળવણી દ્વારા આ આંતિરક વન માટે સાધવા મથતા હતા. રાજદ્વારી માત્ર બાહ્ય નિયમનના હાઈ અંતે છાણના એટલે કે હિંસાનેા છે. ધર્મને રસ્તા કેળવણી દ્વારા આંતરિક નિયમનને હાઈ અહિંસાને છે. અંતે એ જ ચાલવાને છે. એ જ જીવનનું પરમ શાસ્ત્ર છે. એ શાસ્ત્ર સમાજમાં ચાલતું કરવા માટે કથા, વાર્તા દાખલા, દલીલ, ઇતિહાસ, ઉદાહરણ જે હાથમાં આવે તે ધોંકારા વાપરતા આવ્યા છે, અને આંતરિક નિયમન કઈ રીતે કરાય એને રસ્તા બતાવતા આવ્યા છે. આજની દુનિયાને ખાદ્ય સામથ્થા મેાહ ઊતરી ગયા પછી, કાયદાકાનૂન અને રાજદ્વારી સત્તાની બધી યુક્તિએ અજમાવી જોઈ એમની અપૂર્ણતા જોયા પછી, તે ફરી ધર્મ'ને એટલે કે કેળવણીને રસ્તે જ આવવાની છે. ત્યાં સુધીમાં ધમે પેાતાની જૂની કાંચળી ઉતારી નાખી, સત્તા અને બાહ્ય દૈનયમ સાથેનેા મેલે! સહકાર છેડી દેવા પડશે, તથા શુદ્ધ કેળવણીને માગે` પેાતાનું સંકરણ કરી લેવું પડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy